Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022
રાજકોટના ફાયર સ્‍ટેશન ઓફિસર યોગેશ જાનીના પિતા ડી.આર. જાનીનું અવસાન

જેતલસર, તા.૮: ચા.મ.મોઢ બ્રાહ્મણ, મૂળ ખાનપર, હાલ રાજકોટ નિવાસી દુર્ગાશંકર રેવાશંકર જાની ( ઉ.વ.૮૮) તે સ્‍વ. રમણિકલાલ રેવાશંકર જાની(મોરબી)ના મોટાભાઈ, સ્‍વ.દીપકભાઈ જાની(પોસ્‍ટ ઓફીસ), યોગેશભાઈ જાની(ફાયર સ્‍ટેશન ઓફિસર-રાજકોટ), પારૂલબેન બી.દવે, કવિતાબેન કે.જોશીના પિતા, ભરતભાઇ દવે, કશ્‍યપ જોશી(પત્રકાર-ફૂલછાબ-રાજકોટ)ના સસરા તથા હાર્દિક, શ્રદ્ધા, હેમાંગ, રિદ્ધિ, જય, આયુશી, જીત, સૃષ્ટિના દાદા, સ્‍વ.મૂળશંકર ગોપનાથ ત્રિવેદી(ઉજ્જૈન)ના જમાઈ, મનસુખલાલ નકુલાલ દવેના બનેવીનું તા.૭ના અવસાન થયું છે.

તેમનું બેસણું, ઉઠમણું તા.૮ને સોમવારે, સાંજે પથી૬, ગુલાબવાડી, મિલપરા મેઈન રોડ, ચા.મ.મોઢ બ્રાહ્મણ બોર્ડિગ, રાજકોટ ખાતે રાખેલ છે.

કુસુમબેન પ્રવીણચંદ્ર ચાગલાણીનું દુઃખદ અવસાનઃ સાંજે બેસણું

રાજકોટઃ કુસુમબેન પ્રવીણચંદ્ર ચાગલાણી તે જેન્‍તીભાઈ (વાંકાનેર), જીતેન્‍દ્રભાઈ, જનકભાઈ (ગોંડલ), નીતાબેન ભરતકુમાર મશરૂ (ભાવનગર)ના માતુશ્રી તેઓ અરવિંદભાઈ લાલજીભાઈ અઢીયા (ગોંડલ), ભરતભાઈ લાલજીભાઈ અઢીયા(ગોંડલ)ના બહેન તેઓ કૃપા (કાજલ), પાર્થ, દીપાલી, અક્ષય, જય, રીધમ, ધ્રુમીલના દાદીમાં તેઓ કોમલ મશરૂ, પરાગ મશરૂના નાનીમાનું આજે તા.૮ના દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે તા.૮ને સોમવારે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને શ્રી રામપાર્ક શેરી નં.૨, કુવાડવા મેઈન રોડ, રણછોડદાસ બાપુના આશ્રમ પાસે, રાજકોટ ખાતે રાખેલ છે. (મો.૯૩૨૭૫ ૯૩૭૦૪/ મો.૯૫૩૭૪ ૮૨૧૪૭)

 

અવસાન નોંધ

ફિઝાબેન નગરીયા

મહુવા : ફિઝાબેન તાહેરઅલી નગરીયા (ઉ.૭ર) તે સૈફુદીનભાઇ સાલેહભાઇ કપાસી (જીઇબી) ના બૈરો, જૂઝરભાઇ (જેટકો) હોઝેફાભાઇ તસ્નીમબેન (પાલીતાણા, અલફીયાબેન (સિંકદરાબાદ)ના માતાજી, સૈફુદીનભાઇ (પાલીતાણા), મુસ્તફુભાઇ (સિંકદરાબાદ), અરફાનાબેન રશીદાબેન ના સાસુમા, સૈફુદીનભાઇ અબ્બાસભાઇ નગરીયા (અમરેલી)ના બહેન શનીવારે ખુદાતઆલાની રહેમતમાં પહોંચ્યા છે.

દિપકભાઈ આડેસરા

રાજકોટઃ સ્વ.સોની પરસોત્તમભાઈ જીવાભાઈ આડેસરા (મુળ મોરબી, હાલ રાજકોટ સોની જીવાભાઈ મુળજીભાઈ વાળા)ના પૌત્ર તે જયંતિલાલના પુત્ર દિપકભાઈ (ઉ.વ.૪૧) તે વર્ષાબેન, કમલેશભાઈ, પ્રિતીબેનના ભાઈ તથા ઈશિતા, વેદાંશિના પિતા તથા કનૈયાલાલ પોપટલાલ પારેખ (કે.પી.ગ્રુપ) વાળા, દિનેશભાઈ કનૈયાલાલ પારેખના જમાઈનું તા.૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્ને પક્ષનું બેસણું તા.૮ને સોમવારના રોજ બપોરે ૩ થી ૫, સોની સમાજની વાડી, યુનિટ નં.૧, ખીજડા શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

જેન્તીભાઈ વાજા

રાજકોટઃ કોડીનાર વાળા હાલ- રાજકોટ સ્વ.નાથાભાઈ નારણભાઈ વાજાના પુત્ર જેન્તીભાઈ નાથાભાઈ વાજા (ઉ.વ.૪૮) તે રમેશભાઈ, મનોજભાઈ, કિશનભાઈના નાનાભાઈ તેમજ કૃણાલ, રક્ષીત, રામ તથા જેનીથના કાકાનું તા.૭ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે જાની બ્રાહ્મણની વાડી, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સામે, કિડવાઈનગર, કર્મચારી સોસાયટી, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે

લક્ષ્મીચંદભાઈ પૂજારા

રાજકોટઃ જુના દેવળીયા હાલ રાજકોટ નિવાસી સ્વ.કરશનદાસ ઠાકરસીભાઈ પુજારાના પુત્ર સ્વ.લક્ષ્મીચંદભાઈ તે હિરાલાલભાઈ, પ્રવિણભાઈ, મનહરલાલભાઈ, મહેશભાઈ, હસુમતીબેન દયાળજીભાઈ દાવડાના ભાઈ તથા વિજયભાઈ તેમજ નયનાબેન નરેન્દ્રકુમાર વણઝારા, જયશ્રીબેન કમલેશભાઈ સોઢાના પિતાશ્રી તથા છોટાલાલ ચત્રભુજ ભોજાણી (આણંદ)ના જમાઈ તા.૬ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે કેશરીયા લોહાણા મહાજનવાડી, કરણપરા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

જયસુખભાઇ પાબારી

રાજકોટ : મોટી પાનેલી નિવાસી અને હાલ રાજકોટ સ્વ.ગોવિંદજી વિરજીભાઇ પાબારીના પુત્ર જયસુખભાઇ (નંદાભાઇ) (ઉવ. ૮૨) તેઓ સંજયભાઇ, વિમલભાઇ, હિતાબેન તથા બંસીબેનના પિતાશ્રી તેમજ સ્વ.અમૃતલાલ, નટવરલાલા ભરતભાઇ તથા હસમુખભાઇના મોટાભાઇનું તા. ૬ના અવસાન થયેલ છે. બેસણુ આજે તા. ૮ના સોમવારે સાંજે ૪ થી ૬, લોહાણા મહાજન વાડી મોટી પાનેલી ખાતે રાખેલ છે.

દિપાબેન શાહ

ગોંડલ : ગોંડલ નિવાસી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન સ્વ. ચંદુલાલ પી. શાહના પુત્રવધુ દીપાબેન મનોજભાઇ શાહ ઉ.૪૭ તે મનોજભાઇ ચંદુલાલ શાહના ધર્મપત્ની તા. પ શુક્રવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૮ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મનોજભાઇ શાહ ૬૩પપ૩ પ૦૬૦૭, નરેન્દ્રભાઇ શાહ ૯૮૯૮ર ૩૩૩૬પ, રાહુલ શાહ ૯૭ર૩૯ ૮૩પર૩

જયોતિબેન વઢવાણા

ગોંડલ : ગોંડલ સ્વ. જયંતીલાલ મદનજીભાઇ વઢવાણા (પોરબંદર વાળા)ના પત્નિ જયોતિબેન તે જેતપુર નિવાસી સ્વ. છોટુભાઇ, સ્વ. ભાઇચંદભાઇ, પ્રવિણભાઇ, વિનુભાઇ, પ્રકાશભાઇ ગેરીયાના બહેનનું તા. ૬ શનીવારના અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા. ૮ સોમવાર સાંજે ચાર થી છ કલાકે સોની સમાજનીવાડી વાડી, સ્ટેશન પ્લોટ, ગોંડલ ખાતે રાખેલ છે.

શારદાબેન પાચાણી

મોટી પાનેલી : ભાણજીભાઇ વેલજીભાઇ પાચાણીના ધર્મપત્ની શારદાબેન (ઉ.૭૩) તેઓ મુકેશભાઇ તથા જીજ્ઞેશભાઇના માતુશ્રીનું તા. ૭ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૮ ને સોમવારે બપોર પછી ત્રણ થી છ કલાક મોટી પાનેલી ખાતે રાખેલ છે.

દયાબેન રાડીયા

જામખંભાળિયા : નાથાલાલ દેવરાજભાઇ રાડીયા (ભાણવડ વારા)ના ધર્મપત્ની ગં.સ્વ. દયાબેન (ઉ.વ.૮૩) તે હરસિધ્ધિ પ્રોવિઝન સ્ટોર વાળા પ્રિયેશભાઇ તથા  રીયા ડેરીવાળા પ્રેમભાઇ તેમજ ચેતનાબેન જયેશભાઇ સવજાણીના માતૃશ્રી તેમજ જયેશભાઇ મથુરાદાસ સવજાણીના સાસુ તા.૭ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી સોમવાર તા.૮ના રોજ સાંજે સાડા ચારથી પાંચ રાખવામાં આવેલ છે. પ્રિયેશભાઇ રાડીયા મો.૯ર૭પ૯ પર૦૬ર - પ્રેમલભાઇ ૯૯ર૪૮ ૮પ૯૦૯ - જયેશભાઇ સવજાણી : ૯૮૭૯૯ ૩ર૪૩૪, વસંતભાઇ સુચક ૯૬ર૪ર ૬૯૩ર૧

નટવરલાલ ગોહેલ

જામખંભાળિયા : નટવરલાલ વિઠ્ઠલદાસ ગોહેલ (ઉ.વ.૮૪) (એન.વી. રેડીમેઇડ વારા) તે કેશુભાઇના મોટાભાઇ તથા કેતનભાઇના પિતા તા.૭ના રોજ અવસાન પામ્યા છે. તેમનું ઉઠમણું સોમવાર તા.૮ના રોજ સાંજે ૪.૩૦ થી પ અત્રે શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખેલ છે.

સલમાબેન

ગારીયાધાર :.. રસુલભાઇ અબ્દુલ હુસૈનની દિકરી સલમાબેન તે ઝ શબ્બીરભાઇ બૈરો હાતીમભાઇ - કુતબભાઇ મે. કુબરાબેન (સાવરકુંડલા) હમીદાબેન (જુનાગઢ ફાતેમાબેન  ચીતલ તેમના બહેન રવિવાર ના રોજ વફાત થયેલ છે. તેમના જીયારત તથા સેહલુમના સીપારા તા. ૯ ને મંગળવારના રોજ (૧ર વાગે) જમાલી મસ્જીદ ગારીયાધાર રાખેલ છે.

કરનભાઇ દરજી

ઉપલેટા : નિવાસી ગુજરાતી મચ્છુ કઠીયા દરજી સ્વ. સુનિલભાઇ (બકુલભાઇ) ભરતભાઇ ચાવડાના  પુત્ર કરનભાઇ (જનતા કલોથ) વાળા ઉ.ર૦ નું તા. ૭-૮ ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧ર ના શુક્રવારે સવારે ૮ થી ૯ ત્યારબાદ શાંતિયજ્ઞ ખોડીયાર મંદિર, વસોયાવાડી, ગોકુલધામ ખાતે રાખેલ છે.

વિનોદરાય અખેડીયા

રાજકોટ : ગો.વા સોની વલ્લભદાસ અખેડિયાના પુત્ર વિનોદરાય વલ્લભદાસ અખેડિયા (ઉ.વર્ષ ૭૫)તે ગોવા અમૃતલાલ વલ્લભદાસ, જેનીલાલ વલ્લભદાસ, શાંતીલાલ વલ્લભદાસ તથા જયસુખલાલ વલ્લભદાસના નાનાભાઇ વિનોદરાય વલ્લભદાસ તે (સંગીત શિક્ષક) જયેન્દ્રભાઇ વલ્લભદાસના મોટાભાઇ તા.૦૬/ ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલા છે. તેમનું બેસણું તા.૮ ના સોમવાર સાંજે ૪ થી ૬ અલ્કેશ્વર મહાદેવ અલ્કાપુરી રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. હીતેષ   ૯૬૨૪૨ ૮૫૨૮૪, અરૃણ-૬૩૫૧૦ ૧૧૮૯૦

 

વિશ્વનાથભાઇ જોશી

જેતપુર : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ વિશ્વનાથભાઇ ઇશ્વરલાલ જોષી (ઉ.વ.૮૬) તે સ્વ. મયુરભાઇ, બકુલભાઇ (ભારતીય વિદ્યા મંદિર) તથા છાયાબેન દિપકકુમાર રાવલ (પોરબંદર)ના પિતાશ્રીનું તા. ૭ ના અવસાન થયું છે. બેસણું તા. ૮ ને સોમવારે તેમના નિવાસસ્થાન સ્વામી વિવેકાનંદ સોસાયટી નવાગઢ જેતપુર ખાતે ૪ થી ૬ રાખેલ છે.

જોસનાબેન મારૃ

જુનાગઢ :.. શ્રી ગુર્જર ક્ષત્રીય કડીયા જુનાગઢ વાળા વિ. જોસનાબેન પ્રવિણભાઇ મારૃ (ઉ.૬ર) તે પ્રવિણભાઇ ધરમશીભાઇ મારૃનાં ધર્મપત્ની તથા મોહિત અને ચિરાગના માતુશ્રી તા. ૭ ને રવિવારે અક્ષર નિવાસી થયેલ છે. બેસણું તા. ૮ ને સોમવારે બપોરના ૪ થી ૬ આઇ. એમ. એ. હોલ પોસ્ટ ઓફીસ સામે, ગાંધીગ્રામ ખાતે રાખેલ છે.

 

દિપકભાઈ આડેસરા
રાજકોટઃ સ્‍વ.સોની પરસોત્તમભાઈ જીવાભાઈ આડેસરા (મુળ મોરબી, હાલ રાજકોટ સોની જીવાભાઈ મુળજીભાઈ વાળા)ના પૌત્ર તે જયંતિલાલના પુત્ર દિપકભાઈ (ઉ.વ.૪૧) તે વર્ષાબેન, કમલેશભાઈ, પ્રિતીબેનના ભાઈ તથા ઈશિતા, વેદાંશિના પિતા તથા કનૈયાલાલ પોપટલાલ પારેખ (કે.પી.ગ્રુપ) વાળા, દિનેશભાઈ કનૈયાલાલ પારેખના જમાઈનું તા.૫ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બન્‍ને પક્ષનું બેસણું તા.૮ને સોમવારના રોજ બપોરે ૩ થી ૫, સોની સમાજની વાડી, યુનિટ નં.૧, ખીજડા શેરી, રાજકોટ ખાતે રાખેલ છે.

જેન્‍તીભાઈ વાજા
રાજકોટઃ કોડીનાર વાળા હાલ- રાજકોટ સ્‍વ.નાથાભાઈ નારણભાઈ વાજાના પુત્ર જેન્‍તીભાઈ નાથાભાઈ વાજા (ઉ.વ.૪૮) તે રમેશભાઈ, મનોજભાઈ, કિશનભાઈના નાનાભાઈ તેમજ કૃણાલ, રક્ષીત, રામ તથા જેનીથના કાકાનું તા.૭ રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૮ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે જાની બ્રાહ્મણની વાડી, ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર સામે, કિડવાઈનગર, કર્મચારી સોસાયટી, રૈયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

લક્ષ્મીચંદભાઈ પૂજારા
રાજકોટઃ જુના દેવળીયા હાલ રાજકોટ નિવાસી સ્‍વ.કરશનદાસ ઠાકરસીભાઈ પુજારાના પુત્ર સ્‍વ.લક્ષ્મીચંદભાઈ તે હિરાલાલભાઈ, પ્રવિણભાઈ, મનહરલાલભાઈ, મહેશભાઈ, હસુમતીબેન દયાળજીભાઈ દાવડાના ભાઈ તથા વિજયભાઈ તેમજ નયનાબેન નરેન્‍દ્રકુમાર વણઝારા, જયશ્રીબેન કમલેશભાઈ સોઢાના પિતાશ્રી તથા છોટાલાલ ચત્રભુજ ભોજાણી (આણંદ)ના જમાઈ તા.૬ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થનાસભા તા.૮ને સોમવારના રોજ સાંજે ૪ થી ૫:૩૦ કલાકે કેશરીયા લોહાણા મહાજનવાડી, કરણપરા ચોક, રાજકોટ ખાતે રાખેલ છે. સસરા પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

જયસુખભાઇ પાબારી
રાજકોટ : મોટી પાનેલી નિવાસી અને હાલ રાજકોટ સ્‍વ.ગોવિંદજી વિરજીભાઇ પાબારીના પુત્ર જયસુખભાઇ (નંદાભાઇ) (ઉવ. ૮૨) તેઓ સંજયભાઇ, વિમલભાઇ, હિતાબેન તથા બંસીબેનના પિતાશ્રી તેમજ સ્‍વ.અમૃતલાલ, નટવરલાલા ભરતભાઇ તથા હસમુખભાઇના મોટાભાઇનું તા. ૬ના અવસાન થયેલ છે. બેસણુ આજે તા. ૮ના સોમવારે સાંજે ૪ થી ૬, લોહાણા મહાજન વાડી મોટી પાનેલી ખાતે રાખેલ છે.

 

ફિઝાબેન નગરીયા

મહુવા : ફિઝાબેન તાહેરઅલી નગરીયા (ઉ.૭ર) તે સૈફુદીનભાઇ સાલેહભાઇ કપાસી (જીઇબી) ના બૈરો, જૂઝરભાઇ (જેટકો) હોઝેફાભાઇ તસ્‍નીમબેન (પાલીતાણા, અલફીયાબેન (સિંકદરાબાદ)ના માતાજી, સૈફુદીનભાઇ (પાલીતાણા), મુસ્‍તફુભાઇ (સિંકદરાબાદ), અરફાનાબેન રશીદાબેન ના સાસુમા, સૈફુદીનભાઇ અબ્‍બાસભાઇ નગરીયા (અમરેલી)ના બહેન શનીવારે ખુદાતઆલાની રહેમતમાં પહોંચ્‍યા છે.

દિપાબેન શાહ

ગોંડલ : ગોંડલ નિવાસી દશા શ્રીમાળી સ્‍થાનકવાસી જૈન સ્‍વ. ચંદુલાલ પી. શાહના પુત્રવધુ દીપાબેન મનોજભાઇ શાહ ઉ.૪૭ તે મનોજભાઇ ચંદુલાલ શાહના ધર્મપત્‍ની તા. પ શુક્રવારના રોજ અરિહંત શરણ પામેલ છે. સદ્‌્‌ગતનું ટેલીફોનીક બેસણુ તા. ૮ સોમવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે. મનોજભાઇ શાહ ૬૩પપ૩ પ૦૬૦૭, નરેન્‍દ્રભાઇ શાહ ૯૮૯૮ર ૩૩૩૬પ, રાહુલ શાહ ૯૭ર૩૯ ૮૩પર૩

જયોતિબેન વઢવાણા

ગોંડલ : ગોંડલ સ્‍વ. જયંતીલાલ મદનજીભાઇ વઢવાણા (પોરબંદર વાળા)ના પત્‍નિ જયોતિબેન તે જેતપુર નિવાસી સ્‍વ. છોટુભાઇ, સ્‍વ. ભાઇચંદભાઇ, પ્રવિણભાઇ, વિનુભાઇ, પ્રકાશભાઇ ગેરીયાના બહેનનું તા. ૬ શનીવારના અવસાન થયુ છે. બન્ને પક્ષનું બેસણુ તા. ૮ સોમવાર સાંજે ચાર થી છ કલાકે સોની સમાજનીવાડી વાડી, સ્‍ટેશન પ્‍લોટ, ગોંડલ ખાતે રાખેલ છે.

શારદાબેન પાચાણી

મોટી પાનેલી : ભાણજીભાઇ વેલજીભાઇ પાચાણીના ધર્મપત્‍ની શારદાબેન (ઉ.૭૩) તેઓ મુકેશભાઇ તથા જીજ્ઞેશભાઇના માતુશ્રીનું તા. ૭ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્‌્‌ગતનું બેસણુ તા. ૮ ને સોમવારે બપોર પછી ત્રણ થી છ કલાક મોટી પાનેલી ખાતે રાખેલ છે. 

દયાબેન રાડીયા

જામખંભાળિયા : નાથાલાલ દેવરાજભાઇ રાડીયા (ભાણવડ વારા)ના ધર્મપત્‍ની ગં.સ્‍વ. દયાબેન (ઉ.વ.૮૩) તે હરસિધ્‍ધિ પ્રોવિઝન સ્‍ટોર વાળા પ્રિયેશભાઇ તથા  રીયા ડેરીવાળા પ્રેમભાઇ તેમજ ચેતનાબેન જયેશભાઇ સવજાણીના માતૃશ્રી તેમજ જયેશભાઇ મથુરાદાસ સવજાણીના સાસુ તા.૭ના રોજ અવસાન પામ્‍યા છે. તેમનું ટેલીફોનીક બેસણું તથા પિયર પક્ષની સાદડી સોમવાર તા.૮ના રોજ સાંજે સાડા ચારથી પાંચ રાખવામાં આવેલ છે. પ્રિયેશભાઇ રાડીયા મો.૯ર૭પ૯ પર૦૬ર - પ્રેમલભાઇ ૯૯ર૪૮ ૮પ૯૦૯ - જયેશભાઇ સવજાણી : ૯૮૭૯૯ ૩ર૪૩૪, વસંતભાઇ સુચક ૯૬ર૪ર ૬૯૩ર૧ 

નટવરલાલ ગોહેલ

જામખંભાળિયા : નટવરલાલ વિઠ્ઠલદાસ ગોહેલ (ઉ.વ.૮૪) (એન.વી. રેડીમેઇડ વારા) તે કેશુભાઇના મોટાભાઇ તથા કેતનભાઇના પિતા તા.૭ના રોજ અવસાન પામ્‍યા છે. તેમનું ઉઠમણું સોમવાર તા.૮ના રોજ સાંજે ૪.૩૦ થી પ અત્રે શરણેશ્વર મહાદેવના મંદિર ખાતે રાખેલ છે.

સલમાબેન

ગારીયાધાર :.. રસુલભાઇ અબ્‍દુલ હુસૈનની દિકરી સલમાબેન તે ઝ શબ્‍બીરભાઇ બૈરો હાતીમભાઇ - કુતબભાઇ મે. કુબરાબેન (સાવરકુંડલા) હમીદાબેન (જુનાગઢ ફાતેમાબેન  ચીતલ તેમના બહેન રવિવાર ના રોજ વફાત થયેલ છે. તેમના જીયારત તથા સેહલુમના સીપારા તા. ૯ ને મંગળવારના રોજ (૧ર વાગે) જમાલી મસ્‍જીદ ગારીયાધાર રાખેલ છે.

કરનભાઇ દરજી

ઉપલેટા : નિવાસી ગુજરાતી મચ્‍છુ કઠીયા દરજી સ્‍વ. સુનિલભાઇ (બકુલભાઇ) ભરતભાઇ ચાવડાના  પુત્ર કરનભાઇ (જનતા કલોથ) વાળા ઉ.ર૦ નું તા. ૭-૮ ના રવિવારે અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા. ૧ર ના શુક્રવારે સવારે ૮ થી ૯ ત્‍યારબાદ શાંતિયજ્ઞ ખોડીયાર મંદિર, વસોયાવાડી, ગોકુલધામ ખાતે રાખેલ છે.

વિનોદરાય અખેડીયા

રાજકોટ : ગો.વા સોની વલ્લભદાસ અખેડિયાના પુત્ર વિનોદરાય વલ્લભદાસ અખેડિયા (ઉ.વર્ષ ૭૫)તે ગોવા અમૃતલાલ વલ્લભદાસ, જેનીલાલ વલ્લભદાસ, શાંતીલાલ વલ્લભદાસ તથા જયસુખલાલ વલ્લભદાસના નાનાભાઇ વિનોદરાય વલ્લભદાસ તે (સંગીત શિક્ષક) જયેન્‍દ્રભાઇ વલ્લભદાસના મોટાભાઇ તા.૦૬/ ને શનિવારના રોજ શ્રીજી ચરણ પામેલા છે. તેમનું બેસણું તા.૮ ના સોમવાર સાંજે ૪ થી ૬ અલ્‍કેશ્વર મહાદેવ અલ્‍કાપુરી રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. હીતેષ   ૯૬૨૪૨ ૮૫૨૮૪, અરૂણ-૬૩૫૧૦ ૧૧૮૯૦ 

હસમુખભાઇ જોબનપુત્રા

રાજકોટઃ ભગવાનજીભાઇ જોબનપુત્રા (વેલજીભાઇ) (ઉ.વ.૭૭) ભગવાનજી મકનજી જોબનપુત્રાના પુત્રતે કાંતિભાઇ દિનેશભાઇ તે હરેશભાઇ ના મોટાભાઇ તેમજ અલ્‍પેશ, પરેશ ના પિતાશ્રી તેમજ કિશન તથા જયના દાદાતે સ્‍વ રામજીભાઇ લાલજીભાઇ પુજારાના જમાઇ (ભગતના સાયલા) નું દુઃખદ અવસાન તા. ૭ને રવિવારના રોજ થયેલ છે. તેમનું ઉઠમણું તા.૮ ને સોમવાર સાંજના ૫ કલાકે તથા પીયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.સ્‍થળઃકાંતિભાઇ વૈદ્ય કમ્‍પ્‍યુટી હોલ કોઠારીયા રોડ ફાયર સ્‍ટેશન પાસે રાજકોટ-પરેશભાઇ-મો.૯૯૭૯૨૬૭૨૦૮

હસમુખભાઇ જોબનપુત્રાનું દુઃખદ અવસાનઃ આજે સાંજે ઉઠમણું

રાજકોટઃ નિવાસી હસમુખભાઇ ભગવાનજીભાઇ જોબનપુત્રા (વેલજીભાઇ) (ઉ.વ.૭૭)તે સ્વ. ભગવાનજીભાઇ મકનજીભાઇ જોબનપુત્રાના પુત્ર તે કાંતિભાઇ, દિનેશભાઇ, હરેશભાઇના મોટાભાઇ તેમજ અલ્પેશભાઇ, પરેશભાઇના પિતાશ્રી તેમજ કિશન તથા જયના દાદા તેમજ સ્વ. રામજીભાઇ લાલજીભાઇ પુજારાના જમાઇનું દુઃખદ અવસાન તા.૦૭ને રવિવારના રોજ થયેલ છે.તેમનું ઊઠમણું આજે તા.૮ને સોમવારે સાંજના પાંચ કલાકે તથા પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે. સ્થળઃ કાંતિભાઇ વૈદ્ય કોમ્યુનિટી હોલ, ફાયર સ્ટેશન પાસે, કોઠારીયા રોડ, રાજકોટ મો. ૯૯૭૯ ૨૬૭૨૦૮

રાજકોટના ફાયર સ્ટેશન ઓફિસર યોગેશ જાનીના પિતા ડી.આર. જાનીનું અવસાન

જેતલસર, તા.૮: ચા.મ.મોઢ બ્રાહ્મણ, મૂળ ખાનપર, હાલ રાજકોટ નિવાસી દુર્ગાશંકર રેવાશંકર જાની ( ઉ.વ.૮૮) તે સ્વ. રમણિકલાલ રેવાશંકર જાની(મોરબી)ના મોટાભાઈ, સ્વ.દીપકભાઈ જાની(પોસ્ટ ઓફીસ), યોગેશભાઈ જાની(ફાયર સ્ટેશન ઓફિસર-રાજકોટ), પારૃલબેન બી.દવે, કવિતાબેન કે.જોશીના પિતા, ભરતભાઇ દવે, કશ્યપ જોશી(પત્રકાર-ફૂલછાબ-રાજકોટ)ના સસરા તથા હાર્દિક, શ્રદ્ઘા, હેમાંગ, રિદ્ઘિ, જય, આયુશી, જીત, સૃષ્ટિના દાદા, સ્વ.મૂળશંકર ગોપનાથ ત્રિવેદી(ઉજ્જૈન)ના જમાઈ, મનસુખલાલ નકુલાલ દવેના બનેવીનું તા.૭ના અવસાન થયું છે.

તેમનું બેસણું, ઉઠમણું તા.૮ને સોમવારે, સાંજે પથી૬, ગુલાબવાડી, મિલપરા મેઈન રોડ, ચા.મ.મોઢ બ્રાહ્મણ બોર્ડિગ, રાજકોટ ખાતે રાખેલ છે.