અવસાન નોંધ
પુષ્પાબેન મહેતા
રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પુષ્પાબેન મહેતા તે સ્વ. નર્મદાશંકર દવેના પુત્રી, સુરેશચંદ્ર વ્રજલાલ મહેતાના પત્ની, સ્વ. ચંદ્રકાંતભાઇ દવે, હર્ષદભાઇ દવે, વસંતભાઇ દવે, તથા પ્રવિણભાઇ દવેના બહેન અને શ્રીમતી સીમાબહેન રાજેશકુમાર મહેતા, ગીતાબેન વિરલકુમાર જોશી, જાગૃતિબેન વિપુલભાઇ દવે, શ્રધ્ધાબેન યશકુમાર મહેતા, ભરતભાઇ મહેતાના માતુશ્રીનું તા. ૬ ના અવસાન થયેલ છે. બેસણુ તા. ૯ ના સાંજે ૪ થી ૬ રાધાકૃષ્ણ મંદિર, અક્ષરવાટીકા, ૪૦ ફુટનો રોડ, અજમેરા શાષાીનગર પાછળ, નાના મૌવા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
પુષ્પાબેન ચૌહાણ
રાજકોટ :.. સ્વ. પુષ્પાબેન નવીનચંદ્રભાઇ ચૌહાણ તે નવીનચંદ્ર ભોગીલાલ ચૌહાણના ધર્મપત્ની તેમજ નયના, નમ્રતા, હિરેનના માતુશ્રી તથા ભગવાનજીભાઇ કરશનભાઇ ચાવડા (ખીરસરા વાળા) ની દીકરી તા. ૬ ના શ્રીજીચરણ પામેલ છે. બેસણું (બન્ને પક્ષનું) તા. ૭ ને શનિવારે સાંજે પ થી ૬ વાગ્યે ગુજરાતી મચ્છુ કાઠીયા દરજી જ્ઞાતિ સહયોગ વાડી, ધર્મજીવન સોસાયટી, ગોંડલ રોડ, ગુરૂકુળ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.
ભારતીબેન ટાંક
રાજકોટઃ સ્વ.ડાયાલાલ ભવાનભાઈ ટાંકના ધર્મપત્નિ ગં.સ્વ.ભારતીબેન ડાયાલાલ ટાંક (ઉ.વ.૭૧) તે ધર્મિલાબેન, દર્શનાબેન, મેઘનાબેન, નિમિક્ષાબેન, પુનમબેનના માતુશ્રી તા.૫ ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૯ સોમવાર સાંજે ૫ થી ૭ કલાકે સ્વામિનારાયણ મંદિર ઓડીટોરીયમ, કાલાવડ રોડ, રાજકોટ.
પ્રભાબેન જાદવ
રાજકોટઃ પ્રભાબેન જયંતિલાલ જાદવ (ઉ.વ.૯૦) તે સ્વ.જયંતિલાલ વિઠ્ઠલદાસ જાદવના ધર્મપત્નિ તથા અશોકભાઈ, સ્વ.મહેશભાઈ, બિપીનભાઈ, લતાબેન, હર્ષાબેન, સરોજબેનના માતુશ્રીનું દુઃખદ અવસાન તા.૬ શુક્રવારના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૯ સોમવાર સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાકે ભીમનાથ મહાદેવ મંદિર, ૯/૩, ગાયત્રીનગર કોર્નર ખાતે રાખેલ છે. બિપીનભાઈ જયંતિલાલ જાદવ મો.૯૮૨૫૩ ૨૧૫૪૪, મો.૯૦૩૩૩ ૫૧૩૧૩
પુષ્પાબેન મહેતા
રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ. શ્રીમતિ પુષ્પાબેન મહેતા તે સ્વ. નર્મદાશંકર દવેના પુત્રી, શ્રી સુરેશચંદ્ર વ્રજલાલ મહેતાના ધર્મપત્ની, સ્વ. ચંદ્રકાન્તભાઈ દવે, હર્ષદભાઈ દવે, વસંતભાઈ દવે તથા પ્રવિણભાઈ દવેના બહેન તેમજ સીમાબેન રાજેશકુમાર મહેતા, ગીતાબેન વીરલકુમાર જોશી, જાગૃતિબેન વિપુલભાઈ દવે, શ્રદ્ધાબેન યશકુમાર મહેતા અને ભરતભાઈ મહેતાના માતુશ્રીનું તા.૬ના રોજ દુખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૯ને સોમવારના રોજ રાધાકળષ્ણ મંદિર, અક્ષર વાટિકા, ૪૦ ફુટનો રોડ, અજમેરા શાષાીનગર પાછળ, નાના મૌવા રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે.
પુષ્પાબેન મહેતા
રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ સ્વ. શ્રીમતિ પુષ્પાબેન મહેતા તે સ્વ. નર્મદાશંકર દવેના પુત્રી, શ્રી સુરેશચંદ્ર વ્રજલાલ મહેતાના ધર્મપત્ની, સ્વ. ચંદ્રકાન્તભાઈ દવે, હર્ષદભાઈ દવે, વસંતભાઈ દવે તથા પ્રવિણભાઈ દવેના બહેન તેમજ સીમાબેન રાજેશકુમાર મહેતા, ગીતાબેન વીરલકુમાર જોશી, જાગૃતિબેન વિપુલભાઈ દવે, શ્રદ્ધાબેન યશકુમાર મહેતા અને ભરતભાઈ મહેતાના માતુશ્રીનું તા.૬ના રોજ દુખદ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૯ને સોમવારના રોજ રાધાકળષ્ણ મંદિર, અક્ષર વાટિકા, ૪૦ ફુટનો રોડ, અજમેરા શાષાીનગર પાછળ, નાના મૌવા રોડ, રાજકોટ ખાતે સાંજે ૪ થી ૬ રાખવામાં આવેલ છે.
રાજુબા રાણા
રાજકોટઃ મૂળ અડવાળ હાલ રાજકોટ નિવાસી રણજીતસિંહ ગોવિંદસિંહ રાણાના ધર્મપત્નિ રાજુબા રણજીતસિંહ રાણા (ઉ.વ.૮૨) તે પ્રતાપસિંહ, ભરતસિંહ તથા રસ્મીબાના માતુશ્રી તા.૬ શુક્રવારના રોજ અક્ષર નિવાસી થયા છે. સદ્દગતની પ્રાર્થના સભા તા.૯ સોમવારના રોજ સાંજે ૫ થી ૬:૩૦ કલાકે શ્રી યોગી સભા ગૃહ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
નિરંજનાબેન મહેતા
રાજકોટઃ મૂળ ટંકારા નિવાસી (હાલ રાજકોટ) સ્વ. રસિકલાલ શાંતિલાલ મહેતાના ધર્મપત્ની નિરંજનાબેન (ઉ.વ. ૭૭) તે નિરમભાઇ તથા મનીરભાઇ (નિરમ ટ્રેડર્સ દાણાપીઠ) રનીબેન પ્રકાશભાઇ મોદી (અમદાવાદ), શ્રીતાબેન નિરજભાઇ મહેતા (સુદાન) ના માતુશ્રી અને સ્વ. પ્રાણજીવનદાસ અવિચળ મહેતાના પુત્રીનું તા. ૭ ના રોજ અવસાન થયું છે. તેમનું ઉઠમણું/પ્રાર્થના સભા તથા પિયર પક્ષની સાદડી તા. ૯ ને સોમવારે સાંજે પ થી ૬, મણિયાર દેરાસર ઉપાશ્રય, ચૌધરી હાઇસ્કુલ સામે, રાજકોટ ખાતે રાખેલ છે.