Gujarati News

Gujarati News

News of Monday, 5th July 2021
જુની ચાવંડના શંભુપ્રસાદ ખંભોળીયાનું અવસાનઃ ગુરૂવારે ટેલીફોનીક બેસણું

રાજકોટઃ સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ જુની ચાવંડ (તા. વિસાવદર) સ્વ. શંભુપ્રસાદ શિવલાલભાઇ ખંભોળીયા (ઉ.વ.૮૦) તે કોકીલાબેનના પતિ તથા સ્વ.હરીલાલભાઇ શિવલાલભાઇ ખંભોળીયા, હંસાબેન ભાયશંકરભાઇ વ્યાસ (ભોજદે) વસંતબેન ચંદુલાલ દવે (કેરાળા), લલીતાબેન કીરીટભાઇ દવે (રાજકોટ-રાણસીકી)ના મોટાભાઇ તેમજ જીતેન્દ્રભાઇ ખંભોળીયા (બ્રહ્માનંદ ધામ) શાસ્ત્રી નિર્મલભાઇ ખંભોળીયા, ભારતીબેન અશ્વિનકુમાર દવે (રાજકોટ), ઉષાબેન યોગેશકુમાર ધગત (બાંટવા દેવળી), ત્રિગુણાબેન સંજીવકુમાર મહેતા (જુનાગઢ)ના પિતાશ્રી, વિજયભાઇ-દીપકભાઇ (મોટી મોણપરી), જયશ્રીબેન જીજ્ઞેશકુમાર જોષી (રાજકોટ)ના મોટા બાપુજી  તેમજ હરીશ, હિતાક્ષી, ઇન્દ્રના દાદાજીનું તા.૪ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૮ ને ગુરૂવારે રાખેલ છે. જીતુભાઇ ૯૯રપ૭ ૮૦૬૪ર, નિર્મલભાઇ ૬૩પ૩૦ ૮૦૪૪૩.

અવસાન નોંધ

રામજીભાઇ ભટ્ટી

જુનાગઢ : રામજીભાઇ નાથાભાઇ ભટ્ટી તે ગોપાલભાઇ તથા વિજયભાઇના પિતાનું તા. ર ના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું ટેલિફોનીક બેસણુ તા. પ ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬, મો. ૯૯૦૯૩ ૬૬૦૧૧ ઉપર સાંત્વના પાઠવી શકાશે.

હસમુખરાય પંડિત

રાજકોટઃ મુ. બરવાળા (તા. મોરબી) નાં ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ હસમુખરાય મોહનલાલ પંડિત ઉ.વર્ષ ૭૧ (મારૂતિ ટ્રેડર્સ) તે સ્વ. મોહનલાલ વજેશંકર પંડિતના પુત્ર અને પ્રીતિ સુનીલકુમાર જોશી (સુરેન્દ્રનગર), ભાવિશા વિપુલકુમાર તેરૈયા, રંજીતા અજયકુમાર ઠાકરના પિતાશ્રી તેમજ અનંતરાય મોહનલાલ પંડિત, નવીનચંદ્ર મોહનલાલ પંડિત (રાજકોટ પોલીસ), ઉમેશચંદ્ર મોહનલાલ પંડિતના મોટાભાઇને તા. ૪ ને રવિવારના કૈલાસવાસ થયેલ છે તેમનું ટેલીફોનીક બેસણું આવતીકાલે તા. ૬ ને મંગળવારના રાખેલ છે. અનંતરાય પંડિત મો. ૯૭ર૩૯ ૩પ૪પપ, નવીનચંદ્ર પંડિત મો. ૯૮ર૪૯ પ૦૬૧૧, ઉમેશચંદ્ર પંડિત મો. ૯પ૮૬૮ રર૮૪૬, અજયકુમાર ઠાકર મો. ૭પ૭ર૮ ર૦૦૦૯

શશીકાંતભાઈ દુદકિયા

રાજકોટઃ શશીકાંતભાઈ લાલજીભાઈ દુદકીયાનું તા.૫ના દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૮ના ગુરૂવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે. મો.૭૯૯૦૧ ૮૩૦૨૬, પુનિતનગર મેઈન રોડ, આશીષ જનરલ સ્ટોરની સામે, રાજકોટ

બ્રિન્દાબેન ગોસ્વામી

રાજકોટઃ રાવકી હાલ રાજકોટ રહેતા આશિષપુરી ધીરજપુરી ગોસ્વામી તથા અતુલપુરી ધીરજપુરી ગોસ્વામીના પુત્રવધુ તથા કેયુરપુરી આશિષપુરી ગોસ્વામીના ધર્મપત્નિ કૈ.વા. બ્રીંદાબેનનું તા.૩ ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનીક બેસણું તા.૫ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે.

કંચનબેન રાચ્છ

રાજકોટઃ મોરબી નિવાસી સ્વ.અમૃતલાલ ત્રિભોવનદાસ રાચ્છના ધર્મપત્નિ કંચનબેન (ઉ.વ.૮૧) તે હસમુખરાય, દિનેશભાઈ, ગીરીશભાઈ, નીલેશભાઈ તથા શુશીલાબેન કનકરાય કટારીયા અને ભારતીબેન દિપકકુમાર કારીયાના માતુશ્રીનું તા.૧ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તથા પીયરપક્ષની સાદડી તા.૫ સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે સાથે રાખેલ છે.

હસમુખરાય મહેતા

રાજકોટઃ મુળ મોટી ખીલોરી નિવાસી હાલ રાજકોટ રાજગોર બ્રાહ્મણ હસમુખરાય ગૌરીશંકર મહેતા (ઉ.વ.૬૫) તે પરેશભાઈ, પારૂલબેનના પિતાશ્રી તેમજ અરવિંદભાઈ, જગદીશભાઈ, રાજુભાઈ, સ્વ.હિમંતભાઈ, હીરાબેનના ભાઈ, રમેશભાઈ રવિયાના સસરા તેમજ મીત, રીયાના દાદાનું તા.૩ને શનિવારના રોજ દુઃખદ અવસાન થયું છે. હાલની કોરોનાની પરિસ્થિતિના કારણે તમામ ધાર્મીક વિધિ અમારા ઘર તેમજ કુટુંબ પુરતી રાખેલ છે. દરેક સ્વજનોએ ટેલીફોનીક સાંત્વના આપવી. પરેશભાઈ મહેતા મો.૯૫૧૦૦ ૪૪૪૦૪

રામજીભાઈ ભટ્ટી

રાજકોટઃ સ્વ.રામજીભાઈ નાથાભાઈ ભટ્ટી સ્વર્ગવાસ તા.૨ના રોજ થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૫ સાંજે ૪ થી ૬ રાખેલ છે. ગોપાલભાઈ રામજીભાઈ ભટ્ટી  મો.૯૯૦૯૩ ૬૬૦૧૧, વિજયભાઈ રામજીભાઇ ભટ્ટી મો.૯૮૯૮૮ ૬૬૧૨૦, નિકુંજ, રાજ, પાર્થ.

હસમુખરાય પંડીત

મોરબીઃ મુ.બરવાળા તા. મોરબી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ સ્વ. હસમુખરાય મોહનલાલ પંડીત (ઉ.વ.૭૧) મારૂતી ટ્રેડર્સ) તે સ્વ.મોહનલાલ વજેશંકર પંડીતના પુત્ર, પ્રીતી સુનીલકુમાર જોશી (સુરેન્દ્રનગર), ભાવીશા વિપુલકુમાર તેરૈયા, રંજીતા અજયકુમાર ઠાકરના પિતા તેમજ અનંતરાય મોહનલાલ પંડીત, નવીનચંદ્ર મોહનલાલ પંડીત (રાજકોટ પોલીસ), ઉમેશચંદ્ર મોહનલાલ પંડીતના મોટાભાઇ તા.૪ને રવિવારના રોજ કૈલાસવાસ થયેલ છે. ટેલીફોનીક બેસણું તા.૬ને મંગળવારના રોજ રાખેલ છે.

રમેશભાઇ જંગબારી

રાજકોટઃ રાજકોટ નિવાસી રમેશભાઇ મોહનભાઇ જંગબારી (ઉ.વ.૭૭) તે હર્ષાબેનના પતિ, સ્વ. પ્રકાશભાઇના લધુબંઘુ મહેશભાઇ અને ગીતાબેનના મોટાભાઇ, પરાગ અને ગૌરાંગના પિતા તેમજ બિપીનભાઇ, રાજુભાઇ, ગીરીશભાઇ અને મનુભાઇના બનેવીનું તા.૩ના અવસાન થયું છે. સદગતનું ટેલીફોનીક બેસણું અને પીયરપક્ષની સાદડી તા.૫ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે ફોન નં.૯૮૯૮૧ ૯૯૩૫૫ અને ૯૮૨૫૨ ૯૮૪૭૪ ઉપર  રાખ્યું છે.