Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021
અમદાવાદના અશોકભાઇ મહેતાનું અવસાન : સોમવારે ટેલીફોનીક બેસણું

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજ ખેડાવાળ મૂળ દેવળીયા હાલ અસારવા અમદાવાદ અશોકભાઈ રમણભાઇ મહેતા (ઉ.વ.૭૦)તે સ્વ. રમણભાઈ મહેતા અને સ્વ.લીલાબેનના પુત્ર તથા આશાબેનના પતિ તેમજ અરૂણભાઇ, સ્વ.ઘનશ્યામભાઈ, અનિલભાઈ, બળવંતરાયના મોટાભાઈ તથા ગં.સ્વ. કાંતાબેન ધનજીભાઈ દવે (મણીભુવન - ભાવનગર) ના જમાઈ તથા અરવિંદકુમાર ધનજીભાઈ દવે (ગોંડલ-રાજકોટ)ના બનેવી તથા કિરણબેન અને છાયાબેનના નણદોયા તેમજ નૈનશ્રી , પ્રીત, ધારા અને ઓમના ફૂવાનુ તા. ૦૨ ને શનિવારે અવસાન થયેલ છે. ટેલિફોનિક બેસણું અમદાવાદ ખાતે તા. ૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ અનિલભાઈ મહેતા (મો.૯૭ર૪ર ૦૮પ૮પ) ટેલિફોનિક બેસણું પિયર પક્ષનું રાજકોટ ખાતે તા. ૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ રાખેલ છે અરવિંદકુમાર ડી દવે (મો. ૯૬૩૮૯ ૬પપ૬૭),  કિરણબેન એ. દવે (મો. ૯૪૦૮૬ ૬ર૧૪ર), છાંયાબેન જીતેનભાઇ દવે (મો.૯૦પ૪૬ ર૬ર૦૪), આશાબેન અશોકકુમાર મહેતા (મો.૯૭ર૩ર રરર૮પ).

પ્રવિણભાઇ દવેનું અવસાન : ગુરૂવારે ધુમકેતુ હોલમાં બેસણુ

રાજકોટ : સૌરાષ્ટ્ર બાજખેડાવાળ બ્રાહ્મણ મૂળ રાણસીકી હાલ રાજકોટ હંસા પ્રોવિઝન સ્ટોરવાળા પ્રવિણભાઈ રતિલાલ દવે (રિટાયર્ડ ગર્વમેન્ટ પ્રેસ)(ઉ.વ. ૭૨) તે તરલીકાબેનના પતિ તથા પ્રશાંતભાઈના પિતાશ્રી તથા સ્વ.ત્રંબકલાલ, સ્વ.ધનુભાઈ (ઠાકોરલાલ), લલીતભાઈ, રમણભાઈ, મુકુંદભાઈ તથા રામચંદ્રભાઈના ભાઈ તથા રંજનબેન પ્રભાશંકરભાઈ મહેતા, સરલાબેન નટવરલાલઙ્ગ મહેતા,ઙ્ગ અને ઈન્દુબેન જસવંતરાય મહેતાના ભાઈ તથા હસુભાઈ, અનુભાઈ, લલીતભાઈ તથા નરેશભાઈના બનેવીનું તા.૩ને રવિવારના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. ૭ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ ધુમકેતુ હોલ, રોયલ પાર્ક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. પ્રશાંતભાઇ દવે (મો. ૯૮૭૯૮ ૭૮૪૫૬) અને પ્રદિપભાઇ દવે - હંસા પ્રોવિઝન સ્ટોર (મો. ૯૪૨૬૯ ૮૦૩૦૧)

ભાજપ અગ્રણી જીતુભાઇ મહેતાના પિતાશ્રી શશિકાન્‍તભાઈનું દુઃખદ નિધન

સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્‍થાને બેસણું
રાજકોટઃ ભાજપના અગ્રણી શ્રી જીતુભાઈ  મહેતા ના પિતાજી શ્રી શશિકાન્‍તભાઈ મહેતા ( ઉમર ૮૯ નિવળત્ત ગુજરાત વિદ્યુત બોર્ડ)  કૌશિકભાઈ, વિજયભાઇ, ભાવેશભાઈના પિતાજીનું   તા.૨ ના શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમના નિવાસસ્‍થાને ૧૮, રામનાથપરા, ‘ગાયત્રી મંદિર' ખાતે  તા.૪/૧૦/૨૦૨૧ સોમવારે બપોરે ૪ થી ૬ ના રાખેલ છે.(જીતુભાઈ મો.૯૪૨૬૨ ૫૦૭૧૧)(

 

જૂનાગઢ કાઠી સમાજના આગેવાન બાવકુભાઇ વાળાનું અવસાન : સાંજે બેસણુ

જૂનાગઢ : જૂનાગઢ નિવાસી કાઠી સમાજના અગ્રણી બાવકુભાઇ નાનાભાઇ વાળા (ઉવ.૬૪) તે વનરાજભાઇ તથા શિવરાજભાઇ વાળા (લોહસાહિત્‍યકાર) તથા યુવારાજભાઇના પિતાનું તા. ૩૦ના રોજ અવસાન થયેલ છે.
સદગતનું બેસણુ આજે તા. ૪ને સોમવારે સાંજે ૪ થી ૬ ખાંટ સમાજની વાડી આદિત્‍યનગર -૨ જોષીપરા જૂનાગઢ ખાતે રાખેલ છે.

 

પત્રકાર કાર્તિક બાવીસીના પિતાશ્રી હસમુખભાઈનું અવસાનઃ સાદડી

 રાજકોટઃ મુળીલા નિવાસી હાલ વલસાડ હમસુખરાય દલીચંદ બાવીસી તે રજનીભાઈ, મહેશભાઈ, કિશોરભાઈ, દિપકભાઈ, કિરણબેન ગાંધી, જયોત્સનાબેન રવાણી, ભારતીબેન વોરાના ભાઈ તે વૈશાલી દોશી, ભાવિકા ગાંધી કવિતા તથા  પત્રકાર કાર્તિક બાવીસીના પિતાશ્રી તેમજ હેમાંગ દોશી (જુનાગઢ), અભય ગાંધી (ટંકારા)ના સસરાનું તા.૧ના શુક્રવારે અવસાન થયેલ છે. તેમની સાદડી તા.૪ ના સોમવારે સાંજે ૪ થી ૬, મવડી ચોકડી, ૨- ઉદયનગર, શેરી નં.૧૦, ''અંબા આશીષ'', રાજકોટ ખાતે રાખેલ છે.

વનમાલીદાસ કોટકનું દુઃખદ અવસાનઃ સાંજે વડોદરામાં બેસણું

પડધરી નિવાસી સ્વ.વલ્લભદાસ ગીરધરલાલ કોટકના પુત્ર વનમાલીદાસ વલ્લભદાસ કોટક તે ધર્મેશભાઇ (૯૮૨૫૦ ૯૪૭૮૫), મયંકભાઇ ૯૪૨૬૧ ૮૪૫૩૦, સુરત તથા અજયભાઇ ૯૪૨૭૧ ૩૩૩૭૬,ના પિતાશ્રી તે કટારીયા ડુંગરસી રાજસીભાઇ મોરબીના જમાઇ વડોદરા મુકામે શ્રીજી ચરણ પામેલ છે. તેમનું બેસણું તા.૪ સોમવારે  સાંજે ૪ થી ૬ વડોદરા મુકામે રાખેલ છે.

અવસાન નોંધ

જુનાગઢ કાઠી સમાજના અગ્રણી પુ. બાવકુભાઇ વાળાનું અવસાનઃ સાંજે બેસણું

જુનાગઢઃ કાઠી સમાજના અગ્રણી બાવકુભાઇ નાનાભાઇ વાળા (ઉ.વ.૬૪) તે વનરાજભાઇ તથા  શિવરાજભાઇ વાળા (લોકસાહિત્યકાર) તથા યુવરાજભાઇના પિતાનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૪ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬ ખાંટ સમાજની વાડી આદિત્યનગર-ર જોષીપરા ખાતે રાખેલ છે.

હેમંતલાલ કાનાણી

પોરબંદરઃ સ્વ. હેમંતલાલ હરીદાસભાઇ કાનાણી (ઉંમર વર્ષ-૭પ) જે ભરતભાઇ, સ્વ. કિશોરભાઇ, બીપીનભાઇ તથા સુભાષભાઇ કાનાણી, મોટાભાઇ સંદિપભાઇ કાનાણી, જલ્પાબેન જીજ્ઞેશકુમાર ઉનડકટ તથા હેતલબેન મેહુલકુમાર ઉનડકટના પિતાશ્રી કરશનદાસ નંદલાલ ધુણા-મીઠાપુરના જમાઇ તા. ૩ રવિવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. પ્રાર્થના સભા તા. ૪ સોમવાર બપોરે ૪-૧પ થી ૪-૪પ કલાકે લોહાણા મહાજન વાડી પ્રાર્થના સભા હોલ-પોરબંદરમાં રાખેલ છે. સંદિપભાઇ હેમંતલાલ કાનાણી મો. ૯૮રપ૩ ૮૩૩૯ર

ઇન્દ્રવદન ઓઝા

રાજકોટઃ શ્રીમાળી સામવેદી બ્રાહ્મણ રાજકોટ નિવાસી સ્વ. હરશંખર ગૌરીશંકર ઓઝાના દિકરા ઇન્દ્રવદન હરખશંકર ઓઝા (ઉ.વ.૭૦) તે ધવલભાઇ કમલભાઇ (બિરજુભાઇ)ના પિતાશ્રી તેમજ સ્વ. અનંતરાય, રજનીભાઇ, ગુણવંતરાય, મુદુલાબેન ઓઝાના નાનાભાઇ તેમજ રાધાબેન ચૌહાણ, હર્ષાબેન રાઠોડના બનેવીનો તા.૨ને શનિવારે કૈલાસવાસ થયેલ છે. બંને પક્ષનું ઉઠમણું તા.૪ને સોમવારે સાંજના ૫ થી ૬ રામેશ્વર હોલ, રામેશ્વર પાર્ક, બાપાસીતારામ ચોક પાસે રૈયા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. લૌકીક ક્રિયા બંધ રાખેલ છે.

સૌરભભાઇ વ્યાસ

રાજકોટઃ ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ સતર તાલુકાના સ્વ. હર્ષદભાઇ સી. વ્યાસના મોટા પુત્ર અભયભાઇના મોટાભાઇ સૌરભભાઇ વ્યાસનું તા.૧ના અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૪ને સોમવારે સાંજે ૪ થી ૬ નીલાબેન એચ વ્યાસ જામનગર રોડ નાગેશ્વર મંદિર પાસે પટેલ ચોક પછી પ્રભુ પેલેસ ફલેટ રાજકોટ ખાતે રાખેલ છે.  મો.૯૮૨૪૨ ૦૦૩૦૨

હરેશભાઇ ચાવડા

રાજકોટઃ નિવાસી સ્વ.હરેશભાઈ ચીમનલાલ ચાવડા (ઉ.વર્ષ.૫૩) જે ભાવનાબેન હરેશભાઈ ચાવડાના પતિ તથા કેવલ ચાવડાના પિતાશ્રી તથા શ્રી ચીમનલાલ વાલજીભાઈ ચાવડાના પુત્ર તથા રણજીતભાઇ ચીમનભાઇ ચાવડા (રાજકોટ નાગરીક બેંક ) કિશોરભાઈ ચાવડા,  નિમેલાબેન પ્રકાશભાઈ ભટીના ભાઈ તથા પ્રશાંતભાઈ ચાવડાના કાકા તથા અર્પિતા ચાવડા ના મોટા બાપુ તથા ગ. સ્વ.હંસાબેન હેમંતભાઈ ચાવડાના ભત્રીજા તથા હિરેનભાઈ ચાવડા તથા જયેશભાઈ ચાવડાના  ભાઇનું તા. ૨ના અવસાન થયેલ છે. જેનું બેસણું તા.૪ ના સોમવારે  શ્રી રામમંદિર, રામનગર, ગોંડલ રોડ, રાજકોટ ખાતે ૪ થી ૬ રાખેલ છે. રણજીત ૯૮૨૪૯ ૧૦૫૬૦, કેવલ -૯૮૨૪૩ ૩૦૨૫૦,  કિશોર ૯૮૨૪૨ ૮૫૧૯૫.

અંબાશંકર જોષી

રાજકોટઃ ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ અંબાશંકર વૃજલાલ જોષી (ઉ.વ.૮૨) તે રામપ્રસાદભાઈ નિવૃત શિક્ષક કેશોદ અને રતીલાલભાઈ નિવૃત પ્રોફેસર પોરબંદર પન્નાબેન ભીખાલાલ પાઠક રાજકોટના મોટાભાઈ તેમજ ચેતનભાઈ, યજ્ઞેશભાઈ, હિરેનભાઈ અને શ્રધ્ધાબેનના ભાયજીનું તા.૨ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ના સોમવારે કોઠારીયા રોડ ૩ દેવપરા રાજકોટ  મુકામે તેમજ તા.૭ના ગુરૂવારે સ્વસ્તી, અમૃતનગર મેઈન રોડ, બોરડ યાન સામે કેશોદ મુકામે રાખેલ છે.

દયાબેન હિંડોચા

રાજકોટઃ દયાબેન હેમરાજભાઈ હિંડોચા તે સ્વ.દિલીપભાઈ હિંડોચાના માતુશ્રી તથા તિલક તેમજ વિણાબેન, ચાંદનીબેન, મનીષાબેન અને ખુશ્બુબેનના દાદીમાંનું તા.૨ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪ સોમવારે બપોરે ૪ થી ૫ ટેલીફોનીક રાખેલ છે.

જોશનાબેન અમૃતિયા

રાજકોટઃ કોલકી નિવાસી (હાલ રાજકોટ) જોશનાબેન મોહનભાઈ અમૃતિયા (ઉ.વ.૬૭) તે મોહનભાઈ માવજીભાઈ અમૃતિયાના ધર્મપત્નિનું તા.૨ના શનિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૪ના સોમવારે સાંજે ૪ થી ૭ રાખેલ છે. મોહનભાઈ માવજીભાઈ અમૃતિયા મો.૯૯૯૮૨ ૪૯૧૮૦, વલ્લભભાઈ માવજીભાઈ અમૃતિયા મો.૯૮૯૮૮ ૨૬૨૮૫, મનિષભાઈ મોહનભાઈ અમૃતિયા મો.૯૯૯૮૨ ૪૯૦૨૬, વિશાલભાઈ મોહનભાઈ અમૃતિયાનો સંપર્ક કરી શકાય છે.

કિરણસિંહ જાડેજા

લોધીકાઃ મુળ ગામ પીપરડી (તા. જામકંડોરણા) હાલ લોધીકા હંસાબા કિરણસિંહ જાડેજા (ઉ.વ. ૬૯) તે પરિમલસિંહ કિરણસિંહ જાડેજાનાં માતૃશ્રીનું તા. ૧ ને શુક્રવારના અવસાન થયેલ છે.

સવિતાબેન ઉનડકટ

જુનાગઢઃ નિવાસી સવિતાબેન ખીમજીભાઇ ઉનડકટ (ઉ.વ.૮૫) તે રમેશભાઇ, હરેશભાઇ, ધીરૂભાઇ અને ભાવેશભાઇના માતૃશ્રીનું તા.૨ એ શનિવારે અવસાન થયેલ છે. બેસણું તા.૪ સોમવારે હાટકેશ્વર મંદિર, ગંધ્રપવાડા લેઇન ખાતે સાંજે પ થી ૬ કલાકે રાખેલ છે.