Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021
અવસાન નોંધ

શાંતાબેન ધીણોજા

રાજકોટઃ ગોંડલ નિવાસી સ્વ. સોની ધીરજલાલ ઘેલાભાઇ ધીણોજાના ધર્મપત્ની ગં.સ્વ.શાંતાબેન ધીરજલાલ ધીણોજા ઉ.૮૩ તે રાજુભાઇ સોની (ગોંડલ) તથા ડો. દીપકભાઇ (જામનગર) તથા તરૂણભાઇ (ઇન્કમટેકસ રાજકોટ) તથા ચંદ્રાવલીબેન પ્રદીપકુમાર મદાણી (રાજકોટ)ના માતુશ્રી તા.ર ના જામનગર મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની પ્રાર્થના સભા આવતીકાલે તા. ૪ ને શનિવારના બપોરે  ૪ થી ૬ સોની જ્ઞાતિની વાડી સ્ટેશન પ્લોટ ગોંડલ ખાતે રાખેલ છે.(૬.૨૮)

જસ્મીનભાઈ જાદવાણી

રાજકોટઃ મુળ મોરબી વાળા હાલ રાજકોટ નિવાસી ગુર્જર સુતાર સ્વ.જસ્મીનભાઈ હંસરાજભાઈ જાદવાણી (ઉ.વ.૪૬), તે સ્વ.હંસરાજભાઈ કરશનભાઈ જાદવાણીના પુત્ર સ્વ.કાન્તિભાઈ કરશનભાઈ જાદવાણીના ભત્રીજા, રાધિકા જસ્મીન જાદવાણીના પતિ તથા નરેન્દ્રભાઈ હંસરાજભાઈ, હિતેશભાઈ કાન્તિભાઈ, ગૌરાંગ કાન્તિભાઈ જાદવાણી, જયોતિબેન ભુપેન્દ્રભાઈ સંચાણીયા, પિનાબેન ધીરજલાલ બદ્રકીયા, અનિલાબેન કિશોરકુમાર પંચાસરાના ભાઈ તેમજ મિત તથા નિલના પિતાશ્રી અને હિરલ તથા યશના કાકાશ્રી તા.૧ને બુધવારના રોજ શ્રી રામચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તથા પ્રાર્થનાસભા તા.૪ શનિવારના રોજ સાંજે ૪ થી ૫ કલાકે રાખેલ છે. સ્થળ- મોમાઈ હોલ (નિવાસસ્થાન નજીક) હરીધવા મેઈન રોડ રાજકોટ નરેન્દ્રભાઈ (ભાઈ) મો.૯૭૩૭૬ ૨૭૪૮૨, મો.૯૯૭૯૮ ૬૨૨૦૧, રાધિકાબેન (પત્નિ)મો.૯૯૭૮૮ ૪૧૭૨૪, લલીતાબેન (માતા) મો.૯૮૨૪૨ ૪૭૬૧૯

જયંતિભાઇ ચૌહાણ

રાજકોટ : વાંકાનેરવાળા હાલ રાજકોટ જયંતિભાઇ ગાંડાલાલ ચૌહાણ (ઉ.વ.૭૫) તે ઇલાબેન ચૌહાણના પતિ તેમજ સ્વ. જગદીશ ગાંડાલાલ ચૌહાણના મોટાભાઇ તેમજ સ્વ. પરસોતમ ગોવિંદભાઇ ચૌહાણ અને મનુભાઇ ચૌહાણના નાનાભાઇ તેમજ જીતેન્દ્ર ગાંડાલાલ ચૌહાણના મોટાભાઇ તેમજ અશ્વિનભાઇ અને સુનિલભાઇના પિતાશ્રી તેમજ અશ્વિનભાઇ પ્રતાપભાઇ મકવાણાના સસરાનું તા. ૨ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા. ૪ ના તેમના નિવાસ સ્થાન, ર કિડવાઇનગર, શિવમ પાર્ક, ભવનાથ મંદિર સામે, રાજકોટ ખાતે રાખેલ છે.

મનીષાગૌરી પંડયા

જુનાગઢ : ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મનિષાગૌરી વિજયભાઇ પંડયા (ઉ.વ.૪૯) તે વિજયભાઇ બાબુલાલ પંડયાના ધર્મપત્ની તેમજ વિહાર વિજયભાઇ પંડયાના માતુશ્રી તથા હિરેનભાઇ વિનોદરાય રાજયગુરૂના  બહેનશ્રીનું ર ના રોજ અવસાન થયેલ છે. ટેલીફોનીક બેસણુ તા. ૪ શનીવારના રોજ ૪ થી પ-૩૦  નિવાસ સ્થાને રાખેલ છે. મો. ૯૯રપ૪ ૪૪૩પ૭, મો. ૮ર૦૦૭ પ૬૦૦૭

ભાઇશંકરભાઇ વેગડા

જુનાગઢ :. ચુડા (સોરઠ) નિવાસી ભાઇશંકરભાઇ શીવરામભાઇ વેગડા (ઉ.૭૦) જેઓ અમિતભાઇ વેગડા, દક્ષાબેન જોષી, તથા મનિષાબેન તેરૈયાના પિતાશ્રી તેમજ જગદીશભાઇ શિવરામભાઇ તથા રમેશભાઇ શિવરામભાઇ વેગડા, કિરીટભાઇ શિવરામભાઇ વેગડા સ્વ. ઘનશ્યામભાઇ શિવરામભાઇ વેગડા, પ્રવિણભાઇ શિવરામભાઇ વેગડા, વિજયભાઇ શિવરામભાઇ વેગડાના મોટાભાઇનું તા. ૩ જીએ અવસાન થયું છે. અમિતભાઇ વેગડા મો. ૯૮૭૯૯ ૯૬પર૦

પ્રવિણાબેન જોષી

વેરાવળ : જગદીશ અબોટી બ્રાહ્મણ સ્વ. નાનાલાલ જેઠાલાલ જોષીના પત્ની પ્રવિણાબેન ઉ.પ૪ તે નિકુંજભાઇ, યશભાઇ ના માતુશ્રી તથા હરેશભાઇ, ભાનુબેનના નાનાબહેનનું તા. ૩૧ ના રોજ અવસાન પામેલ છે.

મંજુલાબેન સોલંકી

રાજકોટઃ મચ્છુ કઠીયા સઈ સુથાર જ્ઞાતિ (ધોરાજી વાળા) હાલ રાજકોટ નિવાસી સ્વ.પ્રાણલાલ દેવશીભાઈ સોલંકીના દીકરા સ્વ.દુર્લભજીભાઈના ધર્મપત્નિ ગં.સ્વ.મંજુલાબેન (મેનાબેન) (ઉ.વ..૬૭) તે સંદિપભાઈ, ભાવનાબેન, કાશ્મીરાબેન તથા પારસબેનના માતુશ્રી તથા ભોગીભાઈ (રાજકોટ) અને ભરતભાઈ (ધોરાજી)ના ભાભી તથા જુનાગઢ નિવાસી સ્વ.ભાનુભાઈ બાવાલાલ સોલંકી (માણાવદરવાળા)ની દિકરી તથા સુરેશભાઈ, સ્વ.વિનુભાઈ, નિલેશભાઈના બહેન તા.૨ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૪ને શનિવારના રોજ સાંજે ૪  થી ૫ રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. બેસણાનું સ્થળ- ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર, જનકપુરી સોસાયટી સામે, સાધુ વાસવાણી રોડ, રાજકોટ સંદીપભાઈ મો.૯૪૨૬૪ ૪૪૦૮૫, જેનીશભાઈ મો.૯૪૨૯૫ ૪૧૪૩૪, ભોગીભાઈ મો.૯૪૨૮૨ ૫૧૫૫૨, ભરતભાઈ ધોરાજી મો.૯૪૨૬૩ ૩૮૩૦૭, રાજુભાઈ મો.૯૮૨૪૫ ૧૪૭૭૨

લીલાબેન લશ્કરી

રાજકોટઃ નિવાસી ગં.સ્વ.લીલાબેન તનસુખલાલ લશ્કરી, તે સ્વ.તનસુખલાલ લશ્કરીના ધર્મપત્નિ તથા સ્વ.સંજીવભાઈ, કુમારભાઈ, મિલનભાઈ, હિનાબેન આચાર્ય, સ્વાતીબેન રામાનુજના માતુશ્રી તા.૨ ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. સ્વર્ગસ્થનું બેસણું તા.૪ શનિવારના રોજ સાંજે ૪ થી ૬ કલાકે, ઈશ્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી ખાતે રાખેલ છે.

ઘનશ્યામભાઈ પૂજારા

રાજકોટઃ ઘનશ્યામભાઈ શામજીભાઈ પૂજારા તે સ્વ.કાંતિલાલ શામજીભાઈ પૂજારા તથા સ્વ.રતિભાઈ શામજીભાઈ પૂજારાના નાનાભાઈ તથા દિનેશકુમાર ગોવિંદલાલ રાજા તથા અજયકુમાર દિનેશભાઈ કારીઆના સસરા તા.૩૧ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું બેસણું તા.૩ના રોજ બપોરે ૪ થી ૬ શ્યામ મહાદેવ મંદિર, સુરભી રેસીડેન્સી, કોઠારીયા રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

કાનજીભાઈ વાળા

રાજકોટઃ કાનજીભાઈ અમરસીંગભાઈ વાળાનું તા.૧ના દુઃખદ અવસાન થયેલ છે. મો.૯૯૯૮૩ ૨૩૬૭૫, મો.૯૭૨૪૭ ૮૯૧૬૩

હિતેશભાઈ મકવાણા

રાજકોટઃ લુહાર સ્વ.ધીરજલાલ મોહનલાલ મકવાણા (જેતપુર વાળા) હાલ રાજકોટ નિવાસીના નાનાપુત્ર હિતેશભાઈ (ઉ.વ.૫૯) તે મયંક તથા બોર્નીના પિતા તથા અલ્પાબેન પરેશભાઈ પંડયાના ભાઈ તથા વાલજીભાઈ કુંવરજીભાઈ ચિત્રોડા (ભાવનગર)ના જમાઈ તા.૨ ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે તેઓનું ટેલીફોનીક બેસણું તા.૩ શુક્રવારે સાંજે ૪ થી ૫ રાખેલ છે. ભૂપતભાઈ મકવાણા મો.૯૨૨૮૬ ૬૧૬૯૭, મયંક હિતેષભાઈ મકવાણા મો.૭૦૧૬૬ ૬૭૬૨૨