Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018
ભાજપ અગ્રણી મહેન્દ્રભાઇ જળુના પિતાશ્રી રામભાઇનું અવસાનઃ કાલે બેસણું

રાજકોટ :.. મુળ કેશોદ નિવાસી હાલ રાજકોટ રામભાઇ ભીમાભાઇ જળુ (ઉ.૮૦) તે મહેન્દ્રભાઇ (વોર્ડ નં. ૧૩ ભાજપ અગ્રણી, મો.૯૮૯૮૧ ૦૦૦૧૮), વિનુભાઇ, હિંમતભાઇના પિતાશ્રીનું તા. રનાં રોજ અવસાન થયું છે. સદ્ગતનું બેસણુ તા. ૪ નાં સાંજે ૪ થી ૬ સુધી રામેશ્વર મંદિર, એરપોર્ટ રોડ, કેશોદ ખાતે રાખેલ છે.

અવસાન નોંધ

પ્રભાબેન નિર્મળ

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય ચિતલ નિવાસી હાલ મુંબઈ લાલજીભાઈ નારણદાસ નિર્મળના ધર્મપત્નિ અ. સૌ. પ્રભાબેન (ઉ.વ.૭૬) તે શિરીષકુમાર ભાયલાલ મેરના સાસુ મુંબઈ મુકામે તા.૨૯ને શુક્રવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.

રસીકલાલ બદાણી

રાજકોટઃ (સરસઇ નિવાસી) હાલ રાજકોટ સ્વ.મણીલાલ ચુનીલાલ બદાણીના પુત્ર રસીકલાલ મણીલાલ બદાણી (ઉ.વ.૭૪) તે ભારતીબેનના પતિ, હેમલ તથા પાયલના પિતાશ્રી, કેતનકુમાર ગાંધી તથા પૂર્વીના સસરા તેમજ રાજકોટ નિવાસી સ્વ. ડો.પ્રભાકર ગુલાબચંદ કોઠારીના જમાઇનુ તા. ૩૧ના અવસાન થયેલ છે. સદ્ગતનુ ઉઠમણુ તેમજ પ્રાર્થનાસભા તા.૪ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે તેમજ પ્રાર્થના સભા સવારે ૧૧ કલાકે વિરાણી વાડી યુનિટ નં.૧, કોઠારીયા નાકા, ખાતે રાખેલ છે.

લલીતભાઇ કકકડ

રાજકોટઃ શ્રી લલીતભાઇ મહોનલાલ કકકડ (બજરંગ પેઇન્ટ્સ, કેનાલ રોડ) તે સ્વ. મોહનલાલ વેલજીભાઇ કકકડના સુપુત્ર, તે ગૌરાંગ, સૌરભ, નીમીષાબેન સંજયકુમાર ખખ્ખર (મોરબી)ના પિતારી, તે ગુણવંતભાઇ, સુરેશભાઇના નાનાભાઇ, તે રઘુવીરભાઇ, રાજેન્દ્રભાઇના મોટાભાઇ, તે મોરબીનિવાસી સ્વ. ગીરધરલાલ રવજીભાઇ વીશ્રાણીના જમાઇ તથા જયંતભાઇના મોટા બનેવીશ્રી તા. ૧ના શ્રીજીચરણ પોમલ છે સદ્ગતની પ્રાર્થના સભા તેમજ સ્વસુરપક્ષની સાદડી તા.૫-ને શુક્રવારે સાંજે પ થી ૬ રાષ્ટ્રીય શાળા સેન્ટ્રલ હોલમાં રાખેલ છે.

સૌરભકુમાર યાદવ

ધોરાજીઃ સૌરભકુમાર મહેશભાઇ યાદવ (ઉઉવ.૨૫) તા.૧ના રોજ અવસાન પામેલ છે. તેમનુ બેસણુ તા. ૪ ગુરૂવારે બપોરે ૩ થી ૫ શ્યામવાડી રેલ્વે સ્ટેશન પાસે ધોરાજી ખાતે રાખેલ છે.

ભાણજીભાઇ પરમાર

ઉપલેટાઃ ભાણજીભાઇ બાવનજીભાઇ પરમાર (ઉ.વ.૬૦) તે મનીષભાઇ, રાહુલભાઇ, હિતેષભાઇ અને વિજયભાઇ (વિજય સીટકવરવાળા)ના પિતા શ્રીનુ તા. ૧ સોમવારના રોજ અવસાન પામેલ છે. સદ્ગતનુ બેસણુ તા.૪ને ગુરૂવારના રોજ સ્વામીનારાયણ સોસાયટી કમલેશ્વર મહાદેવ મંદિર ખાતે ૪ થી ૬ રાખેલ છે.

દિનેશભાઇ નિમાવત

રાજકોટઃ નિવાસી મુળગામ (કલાલા)ના દિનેશભાઇ મોહનદાસજી નિમાવત કે જેઓ વિનોદભાઇ (રાજકોટ)  હરકિશનભાઇ (જેતપુર) તેમજ મધુબેન (કેશોદ)ના લઘુબંધુ તેમજ જનકભાઇના પિતાશ્રી તેમજ ડો.ચેતનભાઇ નૈનુજી (ઉના)ના બનેવી શ્રીનુ તા. ૨ના  અવસાન થયેલ છે. જેમનુ બેસણુ તા. ૪ના ગુરૂવારે સાંજના ૪ થી ૬ અમરનાણ મહાદેવ મંદિર અંકુરનગર-૬) ખાતે રાખેલ છે. તેમની ઉતરક્રિયા (પાણીઢોળ) તા. ૧૩ના શનિવારે ૧૦ કલાકે તેમના નિવાસ અક્ષરધામ એર્પામેન્ટ, બ્લોક નં.૬૩ ચીરાગ સ્કૂલની બાજુમાં રાખેલ છે.

સુશીલાબેન વસા

રાજકોટઃ પાટણવાવ વાળા હાલ રાજકોટ સ્વ્. પ્રાણલાલ મોહનલાલ વસાના ધર્મપત્નિ સુશીલાબેન (ઉ.વ૮૨) તે શરદભાઇ, દીલીપભાઇ, દિનાબેન જીતેન્દ્રકુમાર  તથા ચેતનાબેન  કિરણકુમારના માતુશ્રી નીરાલીબેન, જીમીત, મનનના દાદીમાં ભાણવડવાળા સ્વ. લઘુભાઇ માણેકચંદ શેઠના સુપુત્રીનુ તા. ૨ના મંગળવારે અવસાન થયેલ છે. તેમનુ બેસણુ તા. ૪ના ગુરૂવારે સવારે ૧૦ કલાકે તથા પ્રાર્થના સભા સવારે ૧૧ કલાકે પટેલ સમાજ વાડી ૪૧, ન્યુજાગનાથ ખાતે રાખેલ છે.

તેજસકુમાર પોરીયા

રાજકોટઃ કડિયા તેજસકુમાર તે અનીલકુમાર જીવરાજભાઇ પોરીયાના પુત્ર તે રાજકોટ ન્યુઝ પેપર એજન્ટ રતીલાલ વાલજી ટાંકની પુત્રી ભાવનાબેનના પુત્રનુ તા. ૩૧ના અવસાન થથેલ છે. તેમની ક્રિયા ૮ના નાણાવટી ચોક ગાંધીગ્રામ મે.રોડ જોડીયા નાગદાદા મંદિર પાસે રાખેલ છે.

ભરતભાઇ બસીયા

રાજકોટ : ભરતભાઇ લખુભાઇ બસીયા, પ્રોફેસર કમાણી સાયન્સ કોલેજ અમરેલી (ઉ.પ૩) તે લખુભાઇ ભુરાભાઇ બસીયાના પુત્ર તેમજ જીતુભાઇ (નિવૃત, બીએસએનએલ), અને રાજુભાઇ (નિવૃત બીએસએનએલ)ના નાનાભાઇ અને હર્ષકુમારના પિતાશ્રીનું તા. ૩૧ ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૪ ના ગુરૂવારે સાંજે ૪ થી ૬, સૂર્યદર્શન, હરિનગર શેરી નં. ર-ડી, રૈયા ટેલીફોન એકસચેન્જ પાછળ રાખેલ છે.

સુશિલાબેન જાની

રાજકોટ : હળવદ નિવાસી સ્વ. સુશિલાબેન મહેન્દ્રકુમાર જાની તે સ્વ. મહેન્દ્રકુમાર મગનલાલ જાનીના પત્નિ, આનંદ (ટ્રેઝરી ઓફીસ), સુષ્માબેન (એડવોકેટ), હેમાંગ (એડવોકેટ) તથા હાર્દિકના માતુશ્રીનું તા. ૧ ના અવસાન થયેલ છે. તેમનું બેસણું  તા. ૪ ના સાંજે ૪ થી પ રામેશ્વર મહાદેવનું મંદિર, આમ્રપાલી સિનેમા પાછળ, શ્રીજીનગર, ખાતે રાખવામાં આવેલ છે.

જોષનાબેન જોષી

રાજકોટઃ ચોટીલા નિવાસી ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ  અ.સૌ. જોષનાબેન રસીકલાલ જોષી તે કમલશેભાઇ ત્થા જયેશભાઇ જોષીના માતુશ્રીનું તા. ર ના અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. ૪ ના ગુરૂવારે પંચનાથ મહાદેવ મંદિર ચોટીલા ખાતે સાંજે ૩ થી પ રાખેલ છે.

ધારાબેન નથવાણી

ઉપલેટાઃ- હાલ રાજકોટ અને મોટીપાનેલીવાળા લલીતભાઇ નાથાભાઇ નથવાણીના પુત્ર વધુ ધારાબેન (ઉ.વ.૨૯) તે કપીલભાઇના નાનાભાઇ હિરેનભાઇના ધર્મપત્ની ગોંડલવાળા પ્રફુલચંદ્ર ચંદુલાલ હિંડોચાની પુત્રી તા.૨મંગળવારના રોજ અવસાન પામ્યા છે. ઉઠમણુ તથા પિયર પક્ષની સાદડી તા.૪ ગુરૂવારના રોજ સાંજે ૫ કલાકે જાગનાથ મંદિર, પહેલા માળે, યાજ્ઞીક રોડ, રાજકોટ રાખેલ છે.

કાન્તાબેન ભટ્ટી

રાજકોટઃ બિલખા નિવાસી હાલ રાજકોટ વાણંદ સ્વ. અમૃતલાલ માવજીભાઇ ભટ્ટીના ધર્મપત્નિ કાન્તાબેન તે અરવીંદભાઇ ભટ્ટીના ભાભી તથા હિરેનભાઇ પંકજભાઇ ભટ્ટીના ભાભુ શ્રીજી ચરણ પામેલ છે.  સદ્ગતનું બેસણું તા.૫ને શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ અમરનાથ મહાદેવ મંદીર -૩ દામજી-મેપા-પ્લોટ શેરીની સામે રાખેલ છે.

 માધવજીભાઇ મારડીયા

રાજકોટઃ નિવાસી માધવજીભાઇ ધરમશીભાઇ મારડીયા (ઉ.વ.૭૫) તે અશોકભાઇ, દિલિપભાઇ, અતુલભાઇ, શૈલેષભાઇ અને યોગેશભાઇના પિતાશ્રીનું તા.૨ને મંગળવારના રોજ રાજકોટ મુકામે દુઃખદ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું  તા.૪ ગુરૂવાર, સવારે ૯ થી ૧૧, ''ઘનશ્યામ કૃપા'', ઋષિકેશ સોસાયટી, શેરીનં.૧, યુનિવર્સિટી રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. તથા તા.૫ શુક્રવાર સવારે ૮ થી ૧૨ પટેલ સમાજ, મુ. વાલાસણ, તા. જામજોધપુર ખાતે રાખેલ છે.

 જોશનાબેન ઉપાધ્યાય

 રાજકોટઃ શ્રી ગુ.હા.સ.ચા મોઢ બ્રાહ્મણ અનીલભાઇ કાન્તીલાલ ઉપાધ્યાય (બી.એસ.એન.એલ)ના ધર્મપત્નિ જોશનાબેન (ઉ.વ.૬૫) તે પિનાકભાઇ,  અંકીત ના માતુશ્રી તે ડો. ધમેન્દ્રભાઇના  કાકી તે સ્વ. રમેશભાઇ, હસુભાઇ, મહેન્દ્રભાઇ બેન સ્વ. હરીભાઇ શાસ્ત્રી, (ઓટાળાવાળા) ના દિકરીનું આજરોજ તા.૩ના દુઃખદ અવસાન  થયેલ છે.  જેમનું ઉઠમણું તથા પિયરપક્ષનું બેસણું તા.૪ગુરૂવાર સાંજે ૪ થી ૫ કલાકે  સ્વ. કલ્યાણજી નરસી જાની કોમ્યુ. હોલ રાજકોટ ખાતે રાખેલ છે.  આપણી જ્ઞાતિની વાડી ચંદન પાર્ક ખાતે રાખેલ છે.

ચંપાબેન માણેક

રાજકોટઃ સ્વ. રતીલાલ વસનજી માણેકના ધર્મપત્નિ ચંપાબેન રતિલાલ માણેક (ઉ.વ.૮૮) તે સ્વ. કિશોરભાઇ માણેક (જીઇબી), સ્વ. નવીનચંદ્ર, પ્રકાશભાઇ, ભાસ્કરભાઇ, ધીરેનભાઇ, નીતીનભાઇ તથા ગીતાબેન રાજુભાઇ કાનાણી (લંડન)ના માતુશ્રી તથા વ્રજલાલ કમળશી ચંદારાણા (રફાડાવાળા)ના બહેન તથા શીતલ પરાગભાઇ શીંગાળાના દાદીનું તા.૨ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. ઉઠમણું તથા સાદડી તા.૪ને ગુરૂવાર સાંજે ૪:૩૦ થી ૫:૩૦, ઇન્દ્રેશ્વર મહાદેવ, માસ્તર સોસાયટી ૯/૧૦, રાજકોટ ખાતે રાખેલ છે.

હસમુખભાઇ અઘેરા

રાજકોટઃ ગુર્જર સુથાર હસમુખભઇ રણછોડભાઇ અઘેરા તે તેજસભાઇ, સાગરભાઇ, ચાર્મીબેન પી. બકરાણીયા (લંડન)ના પિતા તથા વિનોદભાઇ, રાજેશભાઇ, ગીતાબેન કે. વીરમગામા (અમદાવાદ)ના વડીલ બંધુનું તા.૩૧ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.  બેસણું તા.૪ના રોજ ગુરૂવાર સાંજે ૪ થી ૫:૩૦ વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર સ્ટેશન પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.

 પ્રિયવંદાબેન દોશી

રાજકોટઃ કુંદણીવાળા-હાલ રાજકોટ પ્રિયવંદાબેન ભુપતલાલ દોશી (ઉ.વ.૮૫) તે સ્વ. ભુપતલાલ અમુતલાલ દોશીના ધર્મપત્નિ તથા સ્વ. પ્રકાશભાઇ ભુપતલાલ દોશી, અશોકભાઇ  ભુપતલાલ દોશી, હિરેનભાઇ  ભુપતલાલ દોશી તથા સંગીતાબેન નિતિનભાઇ શાહના માતુશ્રી તેમજ શશીકાંત અમૃતલાલ દોશીના ભાભી તા.૦૧ સોમવારના રોજ અરીહંતશરણ પામેલ છે. સદ્ગતનું  ઉઠમણું તા.૪ ગુરૂવારે સવારે ૧૦:૩૦ કલાકે તથા પ્રાર્થનાસભા સવારે ૧૧ કલાકે એસ્ટ્રોન સોસાયટી  કોમ્યુનીટી હોલ, પટેલ કન્યા છાત્રાલયની બાજુમાં, અમીનમાર્ગ, રાજકોટ મુકામે રાખેલ છે.

સવિતાબેન લહેરૂ

રાજકોટઃ બરોડા નિવાસી સારવત બ્રાહ્મણ ધીરેનભાઇ જી. લહેરૂના માતા નિષાદભાઇ ડી. લહેરૂના દાદીમાં ગં.સ્વ. સવિતાબેન જી. લહેરૂ (ઉ.વ.૯૬) તા.૩૧નારોજ શ્રીજીચરણ પામેલ છે.  સદ્ગતની  પ્રાર્થનાસભા તા.૪ના સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાને સી/પ, શ્રીનાથ કોમ્પ્લેક્ષ, હાઇટેશન્શન લાઇન રોડ, સભાનપુરા બરોડા ખાતે રાખેલ છે.

 કાંતીકુમાર જોશી

 રાજકોટઃ કાંતિકુમાર જેઠાલાલ જોશી  (ઉ.વ.૮૬) (નિવૃત આચાર્ય પી.ડી.માલવીયા બી.એડ કોલજ) તે ઇન્દુભાઇ, શીરીષભાઇ (એડવોકેટ અમદાવાદ) ઉષાબેન અંતાણી (મુંબઇ) ના ભાઇ અને નિરાલા જોશી (નાયબ માહિતી નિયામક) ના કાકાનું ગઇ તા.૧ને સોમવારના રો અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૪ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વસંુધરા રેસી., ગ્રીન પાર્ક સામે, એરપોર્ટ રોડ , રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે.

નિરૂપમાબેન ઠકકર

રાજકોટ : સ્વ.ઠકકર હસમુખભાઈ જયંતિભાઈ (ભાવનગરવાળા હાલ રાજકોટ) ના ધર્મપત્ની નિરૂપમાબેન હસમુખરાય ઠકકર (ઉ.વ.૮૨) તે ઠકકર સંજયભાઈ હસમુખભાઈ હાલ બરોડા તે સોહીલભાઈ ઠકકર તથા રીટાબેન, રાજેશભાઈ ખખ્ખરના માતુશ્રી, વિરાજ, કરણ, મીત, કૃતિ, જાનવીના દાદીમા તથા નંદનભાઈ ખખ્ખરના નાનીમા જીતેન્દ્રભાઈ જયંતિલાલ ઠકકર(ભાવનગર) અનિલભાઈ જયંતિલાલ ઠકકર (ભાવનગર)ના ભાભી, કાનજીભાઈ મોરારજીભાઈ ઠકરારના પુત્રી   નું તા.૨ના દુઃખદ અવસાન થયેલ છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તા.૪ ગુરૂવારે ઓમ કાલેશ્વર મહાદેવ મંદિર સૌરાષ્ટ્રકલા કેન્દ્ર ખાતે સમય સાંજે ૪ થી ૫ સુધી ૧,અ, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર, સાસ્વત ફલેટની બાજુમા પારસ સોસાયટી હોલની  સામે નીરમલા રોડ રાજકોટ ખાતે રાખેલ છે. મોસાળ પક્ષનું સાથે રાખેલ છે.

આશાબેન નિમાવત

જામખંભાળીયા : પંકજકુમાર હરકિશનદાસ નિમાવતના ધર્મપત્નિ આશાબેન (ઉ.વ.૪૩), તે સુરેશભાઇ (મહંત)ના નાનાભાઇના પત્નિ પોરબંદરવાળા વિનોદભાઇ બચુભાઇ દેવમુરારીના પુત્રી તથા મનસુખભાઇ નિમાવતના મોટાભાઇના પુત્રવધુ, જયવંતીબેન (મુંબઇ), પ્રફુલ્લાબેન (ભાવનગર)ના ભાભી, ધર્મરાજ અને ધનંજયના માતુશ્રી તા.રના રોજ રામચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તા.૪ને ગુરૂવારના રોજ શર્ણેશ્વર મહાદેવના મંદિરે ભાઇઓ તથા બહેનો સંયુકત ૪ થી ૪-૩૦ સાંજે રાખેલ છે.

ગોપાલભાઇ સોલંકી

જેતલસરઃ હાલારી વાણંદ સ્વ.ગોપાલભાઇ સોલંકી, તે મગનભાઇ તથા જેન્તીભાઇ તથા અશ્વિનભાઇ તથા મંગળાબેન તથા મંજુબેનના મોટાભાઇ તથા વિજયભાઇના પિતાશ્રીનું તા.૩ના રોજ અવસાન થયેલ છે.

નાનાલાલ વાજા

રાજકોટઃ ધોબી  નાનાલાલ બી. વાજા તે ડો. સંદીપ વાજા તથા જય ના પિતાશ્રી તેમજ પ્રધ્યમન અને હરેશના કાકાનું તા.૩ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ  છે.  તેમનું ઉઠમણું કાલે તા.૪ને ગુરૂવારના રોજ ૪ થી ૫ કલાકે  નિલકંઠ મહાદેવ મંદીર,  આફિકા કોલોની શેરી નં. ૩, જલારામ-૨ પાછળ, યુનિવર્સીટી રોડની બાજુમાં, રાજકોટ ખાતે રાખેલ છે. (૪૦.૭)