Gujarati News

Gujarati News

News of Monday, 2nd May 2022
રૂચાબેન વિજયભાઇ કોટેચાનું અવસાન

રાજકોટ : રમેશભાઇ દયાળજીભાઇ કોટેચાના પુત્રવધુ રૂચાબેન વિજયભાઇ કોટેચા (ઉ.વ.૩૮) તે લલીતભાઇ જયંતીલાલ પાવાગઢીના દિકરી ત્‍થા ચિ. તેજયના માતુશ્રીનું તા. ૩૦ શનિવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણુ અને પિયરપક્ષની સાદડી આજે સોમવારે સાંજે પ  થી ૬ જાગનાથ મંદિર, ડો. યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. વિજયભાઇ કોટેચાનો સંપર્ક નં. ૮૪૬૦૬ પ૭૦૮ર રાજકોટ

અવસાન નોંધ

હસુમતીબેન વ્‍યાસ

મોરબી : મુળ લજાઇ હાલ મોરબી નિવાસી સ્‍વ. ખેલશંકર હરીશંકર વ્‍યાસના પુત્રવધુ હસુમતીબેન (ઉ.વ.૬૩) તે સ્‍વ. જીતેન્‍દ્રભાઇ ખેલશંકરભાઇ વ્‍યાસના ધર્મપત્‍ની તેમજ શ્રીકાંતભાઇ, પિયુષભાઇ, પ્રજ્ઞાબેન અને પુનમબેનના માતુશ્રીનું તા. ર૯ ના અવસાન થયેલ છે. બેસણું તા. ર ને સોમવારે સાંજે ૪.૩૦ થી ૬ એ. કે. કોમ્‍યુનીટી હોલ ગુ. હા. બોર્ડ છોટાલાલ પેટ્રોલ પંપવાળી શેરી શનાળા રોડ, મોરબી ખાતે રાખેલ છે.

દમયંતિબેન રાજપુરા

રાજકોટઃ વાણંદ દમયંતિબેન મગનલાલ રાજપુરા જે મગનલાલ નાથાલાલ  રાજપુરાનાં ધર્મપત્‍નિ તથા અલ્‍કેશભાઈ, નિતેશભાઈ તથા રાહુલભાઈ રાજપુરાના માતુશ્રીનું બેસણું તા.૨ને સોમવારના રોજ સાંજે ૪ થી ૬, આનંદ વિદ્યાલય, રાધિકા ડેરીની સામેની શેરી નં.૪ (એ), રેલનગર-૨, રાજકોટ મો.૯૮૨૫૫ ૩૮૭૨૧

સંધ્‍યાબેન

રાજકોટઃ જામખંભાળિયા નિવાસી  સ્‍વ.દમયંતીબેન જયંતિલાલ ગુસાણીના પુત્રવધુ તે જીતેન્‍દ્રભાઈના પત્‍ની અ.સૌ.સંધ્‍યાબેન તે જયંતિલાલ જગજીવન માંડલિયાના પુત્રી તા.૩૦ના રોજ શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતનું ટેલીફોનીક બેસણું તા.૨/૫ સાંજે ૪ થી ૬ રાખેલ છે. જીતેન્‍દ્રભાઈ મો.૯૦૨૩૩ ૬૬૯૮૯, પ્રદિપભાઈ મો.૯૮૯૨૬ ૩૧૬૭૪

મંગલાબેન શાહ

રાજકોટઃ સિહોર નિવાસી સ્‍વ.શામજીભાઈ બકોરભાઈના પુત્રી અને અમરેલી નિવાસી સ્‍વ.નાગરદાસ હંસરાજ શાહના ધર્મપત્‍નિ અને વકીલ જે.એમ.શાહ અને નિવૃત ચીફ ટાઉન પ્‍લાનર કે.એમ.શાહના માસી મંગલાબેન નાગરદાસ શાહ (ઉ.વ.૯૦) તેમજ રક્ષીત, દિલેશ તથા પારસ અને પારૂલ, મનીષા અને કલ્‍પના તેમજ ચી.જી.નિકુંજ, તેજસ અને હેમલના માસીબા તા.૧/૫ના રોજ સવારના ૧:૧૦ મીનીટે અરિહંતશરણ પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું તા.૨/૫ના સોમવારના સાંજે ૪:૩૦ થી ૬ વાગ્‍યા સુધી રાખેલ છે. જે.એમ.શાહ (એડવોકેટ) મો.૯૭૨૭૨ ૭૦૯૭૦, પારસ જે. શાહ (એડવોકેટ) મો.૯૦૯૯૦ ૭૦૮૭૦, હેતલ પી. શાહ મો.૮૦૦૦૦ ૧૦૨૦૨

રમણીકભાઈ ગોવિંદીયા

રાજકોટઃ ભાવનગર ગુર્જર સુતાર રમણીકભાઈ નરસીદાસ ગોવિંદીયા (ઉ.વ.૭૨) તે હરેશભાઈ, ડાયાભાઈના નાનાભાઈ તથા નરેન્‍દ્રભાઈ, ક્રિષ્‍નાબેન પ્રવિણભાઈ કોટેચા રાજકોટ, હર્ષાબેન મનસુખભાઈ સચાણીયા (સુરત)ના મોટાભાઈ તથા ગોરધનભાઈ ખારેચા- રાજકોટના જમાઈ તથા વિવેકભાઈ ગોવિંદીયા, કૃપાલીબેન બકરાણીયા (લંડન), નીશાબેન આશિષકુમાર સંચાણીયાના પિતાશ્રીનું તા.૩૦ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા.૨/૫ સોમવાર સાંજે ૪ થી ૬ કલાકે ઔદિચ્‍ય બ્રાહ્મણની વાડી, ભાવુભા ચોક પાસે, નિર્મળનગર, ભાવનગર મો.૯૯૭૯૯ ૦૬૨૦૧

પ્રવિણાબેન જોષી

રાજકોટઃ અંજાર- મૂળ રાજકોટના સાચોરા બ્રાહ્મણ ગં.સ્‍વ.પ્રવિણાબેન (ઉ.વ.૮૦)  તે સ્‍વ.ઈશ્વરલાલ હરિદાસ જોષીના ધર્મપત્‍નિ, સ્‍વ.રામચંદ્ર ગોકલદાસ દવે (શ્રી સત્‍યનારાણ મંદિરના જુના મુખ્‍યાજી- જામનગર)ના પુત્રી, તે સ્‍વ.પ્રમોદભાઈ, સ્‍વ.જશવંતરાય, સ્‍વ.રસિકલાલ (ખંભાળિયા), સ્‍વ.દેવયાનીબેન દોલતરાય ઠાકર- જામનગર, સ્‍વ.લતાબેન રજનીકાંત વ્‍યાસ- નાથદ્વારાના ભાભી,  તે જાગૃતિ, ભાવેશ (પાવર પ્રોડકશન- રાજકોટ), પાર્થ (વેલસ્‍પન ઈન્‍ડિયા)ના માતા તા.૨૯ના શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૨/૫ના સોમવારે ૫:૩૦ થી ૬:૩૦ ભાઈઓ તથા બહેનો માટે તેમના નિવાસસ્‍થાન ૧૦૪/૧૦૫, બી, જયઅંબે નગર, નયા અંજાર, અંજાર મધ્‍ય રાખેલ છે. ટેલીફોનીક સંપર્ક ભાવશે મો.૮૨૦૦૮ ૦૮૫૭૨, પાર્થ મો.૯૯૭૯૪ ૩૩૬૬૦, જાગૃતિ મો.૯૪૦૮૩ ૧૧૫૬૬ (૩૦.૫)

મધુબેન પારેખ

રાજકોટઃ સોની વિનુભાઈ દેવચંદભાઈ પારેખ (ઓટાળાવાળા)ના ધર્મપત્‍નિ મધુબેન (ઉ.વ.૬૭) તે અક્ષયભાઈ, પ્રીતિબેન, નિશાબેનના માતુશ્રી તથા હાર્દિક, આયુષિના દાદી તથા પાટડીયા જગજીવનદાસ મોતીચંદભાઈની દિકરીનું તા.૧/૫ને રવિવારે અવસાન થયેલ છે. સદ્દગતનું બંને પક્ષનું બેસણું તા.૨/૫ને સોમવારે સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦ કલાકે સોની સમાજની વાડી  યુનીટ નં.૧ ખીજડાવાડી કોઠારીયા નાકે રાખેલ છે.(લૌકિક વહેવાર બંધ રાખેલ છે.)

લીલાવંતીબેન કામદાર

રાજકોટઃ બગસરા નિવાસી હાલ રાજકોટ સ્‍વ.ગટુભાઈ પ્રભાશંકર કામદારનાં ધર્મપત્‍ની ગં.સ્‍વ.લીલાવંતીબેન કામદાર જે પ્રતુલભાઈ કામદાર, અતુલભાઈ કામદાર, મીનાબેન જયેશભાઈ દોશી, ચેતનાબેન નીલેશભાઈ નાગોદ્રાનાં માતુશ્રી તથા હર્ષાબેન પ્રતુલભાઈનાં સાસુ તથા સ્‍વ.દુર્લભજીભાઈ પ્રાગજીભાઈ દેસાઈનાં પુત્રી તથા રિધ્‍ધી શૈવલભાઈ પારેખ તથા વાણી કામદારનાં દાદી તા.૨ને સોમવારનાં રોજ અરિહંતશરણ પામેલ છે.

વિજયકુમાર તન્‍ના

રાજકોટ : લોહાણા વિજયકુમાર જયંતિલાલ તન્‍ના (ઉ.વ.પ૩) તે સ્‍વ. જયંતિલાલ મગનલાલ તન્‍નાના પુત્ર, તે મહેન્‍દ્રભાઇ, કિશોરભાઇ તેમજ ચંદ્રીકાબેન ના ભાઇ, તે ગિરધરભાઇ ભાઇલાલભાઇ પલાણ (અમરેલી)ના જમાઇ, તે મનીષભાઇ પલાણ (રાજકોટ) તથા હિતેષભાઇ પલાણ (અમરેલી)ના બનેવી, તે જય તથા પૂર્વીબેન રાજાણીના પિતાશ્રી, તથા પ્રતિકકુમાર કમલેશભાઇ રાજાણી (રાજકોટ)ના સસરાનું તા. ર૮ ના અવસાન થયેલ છે. તેમનું ઉઠમણુ તથા પિયરપક્ષની સાદડી આજરોજ શ્રી નટેશ્વર મહાદેવ મંદિર, ૮૦ ફુટ રોડ, શેઠ હાઇસ્‍કુલની બાજુમાં ે પથી૬ રાખેલ છે

ઈલાબેન વોરા

રાજકોટઃ જૂનાગઢ (હાલ વડોદરા) ગં.સ્‍વ.ઈલાબેન જે સ્‍વ.સુધીરભાઈ વોરાના પત્‍ની (ઢેબર ફળિયુ- જૂનાગઢ), સ્‍વ.સુધીરભાઈ, પ્રદીપભાઈ અને શીરેન્‍દુભાઈના મોટાભાઈ, શ્રેયાંસ અને મેહુલના કાકીનું આજરોજ વડોદરા ખાતે અવસાન થયું છે.

રામુબેન મારૂ

રાજકોટઃ નિવાસી કાનજીભાઈ શામજીભાઈ મારૂના ધર્મપત્‍નિ રામુબેન કાનજીભાઈ મારૂ તે જીજ્ઞેન મારૂ, વિનોદ મારૂ, ભારતી અનિલ ચાવડા, વર્ષા રામ ચૌહાણ તથા સ્‍વ.પૂનમના માતુશ્રી તા.૨/૫ના સોમવારના રોજ રામચરણ પામેલ છે.