અવસાન નોંધ
મોહનભાઈ સાયાણીના પુત્ર ડો. કિશોરભાઈનું દુઃખદ અવસાનઃ સાંજે અંતિમયાત્રા
રાજકોટ અને સૌરાષ્ટ્રના વરિષ્ઠ ધારાશાસ્ત્રી મોહનભાઈ સાયાણીના પુત્ર ડો.કિશોરભાઈ સાયાણીનું આજે સવારે દુઃખદ અવસાન થયુ છે : તેમની સ્મશાનયાત્રા આજે સાંજે ૫:૩૦ વાગ્યે તેમના નિવાસસ્થાન સાનિધ્ય ફલેટ, રૂડા ઓફીસની સામે, પ્રભાત એમઆરઆઈ સેન્ટરની નજીક રાજકોટથી નીકળશે અને મોટા મૌવા સ્મશાને અંતિમ ક્રિયા કરવામાં આવશે.
દમયંતિબેન કઢી
રાજકોટ : દશા સોરઠીયા વણીક મહુવા નિવાસી હાલ નાલાસોપારા (મુંબઈ) દમયંતિબેન અનંતરાય કઢી (ઉ.વ.૬૮) તે જાગૃતિબેન કિર્તીકુમાર ઝવેરી, તેજલબેન કલ્પેશકુમાર ધોળકીયા રાજકોટના માતુશ્રી તથા કિરીટભાઈ, જશુભાઈ, વસંતભાઈ, રાજુભાઈ નાથાલાલ કઢી, હંસાબેન ચીમનલાલ ચુડાસમા (રાજકોટ) તથા લીલીબેન રમણીકલાલ શેઠ, ભાનુબેન અમૃલાલ મુંજીયાસરાના ભાભી તા.૨૬ શુક્રવારના રોજ નાલાસોપારા મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની સાદડી તા.૧ના રોજ સાંજે ૫ થી ૬, 'શ્રીનાથજી કૃપા', ૧૮-ગુંદાવાડી, સંસ્કારધામ સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.
મંજુલાબેન ટાંક
રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા નટુભાઈ એ.ટાંકના નાનાભાઈ અ.નિ. મનુભાઈ એ.ટાંક (ટાંક ગેરેજવાળા)ના ધર્મપત્ની મંજુલાબેન મનુભાઈ ટાંક (ઉ.વ.૭૨)તે શૈલેષભાઈ, ભાવનાબેન, સંધ્યાબેન, પારૂલબેન, જયોતીબેન, સ્મીતાબેન, શીતલબેનના માતુશ્રી તથા રેખાબેનના સાસુ તથા અનીલભાઈ, કિશોરભાઈ, અશ્વીનભાઈ, સુરેશભાઈ, રાજેશભાઈ, લલીતભાઈના ભાભીનો અક્ષરવાસ તા.૩૦ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૨ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ભવનાથ મહાદેવ મંદિરે ઈન્દિરાનગર મેઈન રોડ ખાતે રાખેલ છે.
મંછાબેન ભાડેશીયા
રાજકોટઃ ગુર્જર સુથાર (અરણીટીંબા વાળા) હાલ રાજકોટ ગં.સ્વ.મંછાબેન ભાડેશીયાના (ઉ.વ.૮૦)ં તે સ્વ.ધીરજલાલ રામજીભાઈ ભાડેશીયાના ધર્મપત્ની તથા રમેશભાઇ અનેે ભરતભાઈના માતુશ્રી તે હરગોવિંદભાઈ અને મનસુખભાઈ પોપટભાઈ ભાલારા (ટંકારાવાળા)ના બહેન તે પિનાકીન, કેયા જયકુમાર ધ્રાંગધરીયા તથા રીચા જયદીપકુમાર ધ્રાંગધરીયાના દાદીનુ અવસાન તા.૩૧ના રોજ થયેલ છે. સદ્દગતના બંને પક્ષનુ બેસણુ તા.૨ શુક્રવારના સાંજે ૪:૩૦ થી ૬ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકતીનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.મો. ૯૨૨૮૬ ૩૪૬૦૪
રમાબેન મકવાણા
રાજકોટ : રમાબેન મનોજભાઈ મકવાણા તા.૩૧ બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨ શુક્રવાર સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખલે છે.
મુકતાબેન ઠાકર
રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજના મુકતાબેન લાભશંકર ઠાકર (ઉ.વ.૯૧) તે સ્વ.લાભશંકરભાઈ પ્રભાશંકરભાઈ ઠાકરના ધર્મપત્ની, તે ઉપેન્દ્રભાઈ, સુરેશભાઈ, વિરેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, જયોત્સનાબેન નલીનકાન્ત ભટ્ટના માતુશ્રીનું તા.૩૧ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની સ્મશાન યાત્રા તા.૧ને ગુરૂવારે સવારે ૮ કલાકે નિવાસ સ્થાન ''દાળેશ્વર કૃપા'', ઋષિવાટીકા શેરીનં.-૨, ધરમનગર મેઈન રોડ, રાજ બેન્ક વાળી શેરી, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટથી નાના મવા સ્મશાન પહોંચી હતી. સદ્દગતનું બેસણું તા.૨ને શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધર્મનગર મેઈન રોડ, રાજ બેન્કવાળી શેરી, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
નરેન્દ્રભાઈ રાઠોડ
રાજકોટઃ શ્રી નરેન્દ્રભાઈ છગનભાઈ રાઠોડ (રીટા ઓસ.ટી હેડમીકેનીક) તે અરવિંદભાઈ છગનભાઇ રાઠોડ (એસ.ટી.)ના નાનાભાઈ તથા જગદિશભાઈ અને જિતેન્દ્રભાઈના મોટાભાઈ, જયરાજભાઈ અરવિંદભાઈ રાઠોડના કાકા, સંદિપ નરેન્દ્રભાઈ રાઠોડ (બીએસએનએલ)ના પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૩૧ના રોજ થયેલ છે. તેમનુ બેસણુ તા.૨ શુક્રવારના સાંજે ૪ થી ૬ જલારામ સોસાયટી, ઉદયનગર પ્રા.શાળા પાછળ, મવડી મેઈન રોડ, રાજકોટ તેમના નિવાસસ્થાને રાખેલ છે.
મંજુબેન અત્રિ
ભાણવડઃ કાન્યકુબ્જ બ્રાહ્મણ મંજુબેન (રેખાબેન) મુળશંકરભાઇ અત્રિ(ઉ.૮૮) તે જયેશભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. સુરેશભાઇના માતા તથા ભાવિકભાઇ, નિરજભાઇ અને જયભાઇના દાદીનું તા.૩૦મીએ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૧ ના રોજ ગુરૂવારના સાંજે ૪ થી ૪-૩૦ કલાક દરમ્યાન વિશ્વકર્મા મંદિર, રણજીતપરા, ભાણવડ ભાઇઓ તથા બહેનોનું, સાથે રાખવામાં આવેલ છે.
રાધાબેન કાનાબાર
મોરબી : ગં.સ્વ. રાધાબેન હરજીવનભાઇ કાનાબાર (ઉ.૯પ) તે મનુભાઇના માતુશ્રી, તેજસભાઇના દાદીમા તા. ર૮ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તેમજ પપિયરક્ષની સાદડી તા.ર શુક્રવારે સાંજે પ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી રાખેલ છે.
વિજયાબેન વાઘેલા
રાજકોટ : કારડીયા રાજપુત વિજયાબેન તે બાબુભાઈ ઉર્ફે ભીમજીભાઈ જીવાભાઈ વાઘેલા પત્ની વિનોદભાઈના ભાભી સ્વ.ભરતભાઈ તથા જયેશભાઈના માતુશ્રી તેમજ મુળજીભાઈ પોપટભાઈ ડોડીયા (હડમતીયા)ના દિકરી તેમજ શ્રી મહોબતસિંહ અભેસીંગભાઈ સરવૈયાના સાસુ તથા કુપાલના દાદીમાનું તા.૩૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે કારડીયા રાજપુત સમાજની વાડી (રામમંદિર), ૨- રાજપુતપરા રાજકોટ ખાતે રાખેલ છે.
મુકતાબેન સીતાપરા
રાજકોટઃ વરીયા વંશ પ્રજાપતિ સ્વ.મોહનભાઇ મુળજીભાઇ સીતાપરાના ધર્મપત્ની મુકતાબેન તે જગદિશભાઇ તથા કિરીટભાઇના માતુશ્રી અને કિશન અને હાર્દિકના દાદીમાંનું તા.૩૧ના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.રના શુક્રવારે સાંજે ૪ થી ૬, વરીયા વંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડી, લક્ષ્મીનગર મેઇન રોડ, યુનિટ-૧ ખાતે રાખેલ છે.
ચંદ્રિકાબેન મકવાણા
મોરબીઃ ચંદ્રિકાબેન નગીનચંન્દ્ર મકવાણા (ઉ.વ.૬૪) તે સ્વ.લુહાર પોપટલાલ સવજીભાઇ રાઠોડના દિકરી તથા મનસુખભાઇ, અરવિંદભાઇ, નરેન્દ્રભાઇ, દિનેશભાઇ, મહેશભાઇ, જયંતીભાઇ, ભારતીબેનના મોટાબેનનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. પિયર પક્ષનું બેસણું તા.૧ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬, શ્રી લુહાર જ્ઞાતિ બોર્ડીંગ એન્ડ ભોજનશાળા યુનિટ નં.ર સરદારબાગ સામે સત્યમ પાન વાળી શેરી શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.
ભીખુભાઇ ધામેચા
ધોરાજીઃ ભીખુભાઇ લવજીભાઇ ધામેચા (ઉ.વ.૬ર) તે શ્યામભાઇ, પૂનમબેન, મિતેશભાઇ લીમ્બડ તથા પારૂલબેન પરેશભાઇ પરમારના માતુશ્રીનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧ ફેબ્રુ.ના મચ્છુ કડીયા સઇ સૂથારની વાડીમાં સાંજના ૪ થી પ સુધી રાખેલ છે.
સાધુ શામળદાસભાઇ
ગોંડલ :.. મોટા માંડવા નિવાસી રામાનંદિય સાધુ શામળદાસભાઇ વિઠ્ઠલદાસભાઇ પુર્ણવૈરાગી (ઉ.૭૪) તે ભકિતરામભાઇ (પી. જી. વી. સી. એલ.) ગોંડલના પિતાનું તા. ર૯ નાં અવસાન થયેલ છે.
છગનલાલ સોની
ગોંડલ : સ્વ. સોની જીવણલાલ નેણસાભાઇ વઢવાણાના જમાઇ તે સ્વ. નરોતમદાસ, સ્વ. પ્રવિણચંદ્ર તથા શાંતિભાઇ દેવન્દ્રભાઇના બનેવી સોની છગનલાલ પ્રાગજીભાઇ ગેડીયાનું તા. ર૮ ના રોજ અવસાન થયેલ છે. સાદડી ગુરૂવાર તા. ૧ ના રોજ ૪ થી ૬ સોની રમેશભાઇ છગનભાઇ ગેડીયાના નિવાસ સ્થાને ઓમ ગોકુલધામ જેતપુર રોડ નવરંગ ડેરી ફાર્મની પાસે ગોંડલ રાખેલ છે.
રમેશભાઇ પીપળીયા
ગોંડલ : રમેશભાઇ પોપટભાઇ પીપળીયા ઉ.પ૪ જયંતિભાઇ ના ભાઇ સમીરના પિતાનું તા. ર૯ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧ ગુરૂવારના સાંજે ૪ થી ૬ ગીતાનગર પાર્થ સ્કુલ પાસે, જેતપુર રોડ ગોંડલ મુકામે રાખેલ છે.
નરેન્દ્રભાઇ રાઠોડ
રાજકોટ : નરેન્દ્રભાઇ છગનભાઇ રાઠોડ (રિટા. એસ.ટી. હેડ મીકેનીક), તે સંદિપ (બીએસએનએલ)ના પિતાશ્રીનું અવસાન તા. ૩૧ના થયેલ છે. સદ્ગતનું બેસણુ તા. રના રોજ શુક્રવાર સાંજે ૪:૦૦ થી ૬:૦૦ તેમના નિવાસ સ્થાને 'ખોડીયાર કૃપા', ૧-જલારામ સોસાયટી મવડી પ્લોટ, રાજકોટ ખાતે રાખેલ છે.
જયેશભાઇ પીઠડીયા
રાજકોટઃ મકસસું જયેશભાઇ કાન્તી લાલ પીઠડીયા ેલાલટ્રેઇલસવાળા કાંતીલાલ કુરજીભાઇ પીઠડીયા પુત્ર તેમજ મોહિલભાઇના પિતા તેમજ માધવ તે નંદન દાદાનું તા.૧ના ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨ના સાંજે ૪ થી ૬ શુક્રવારના રોજ ત્રીધરાવાળી ખોડીયાર મંદીર ભીમનાથ મહાદેવના મંદીર ગાયત્રીનગર ૨/૯નો ખુણે રાખેલ છે.
સરલાબેન પારેખ
રાજકોટઃ જુનાગઢ નિવાસી હાલ કોલકત્તા શ્રી સુર્યકાન્તભાઇ પ્રભુદાસભાઇ પારેખના ધર્મપત્નિ અ.સૌ. સરલાબેન પારેખ તે શ્રી પીયુષ અને મીના રમેશ ખારાનાં માતુશ્રી અને સ્વ. જેન્તીભાઇ, જશુભાઇ, શશિકાંતભાઇ, મહેન્દ્રભાઇ અને જયપ્રકાશ દોશીના બહેન કોલકત્તા મુકામે અરિહંત શરણ પામેલ છે. સદ્દગતની શાંતિ માટે નવકાર મંત્રના જાપ શ્રી જશવંતરાય હકમીચંદ દોશી, રવિકુંજ, ૩ વૈશાલી નગર, રૈયા રોડ ખાતે તા.૨ શુક્રવારના રોજ બપોરે ૪ થી ૫ રાખેલ છે.
ઙ્ગ હીરાબેન દવે
રાજકોટઃ સૌરાષ્ટ્રના બાજ ખેડાવાળ બ્રાહ્મણ હિરાબેન રવિશંકર દવે (ઉ.વ.૮૬) તે પ્રવિણભાઇ દવે (એસબીઆઇ) , ગીરીશભાઇ દવે (નીલકંઠ) નાં માતુશ્રીનો સ્વર્ગવાસ તા.૩૧બુધવારના રોજ થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૩ને શનિવારે સાંજે ૪ થી ૬ તેમનાં નિવાસસ્થાને '' નીલકંઠ'' રૈયારોડ, નહેરુનગર મેઇન રોડ, આમ્રપાલી સિનેમા પાછળ, આઝાદ ચોક પાસે રાખેલ છે.ઉત્તરક્રિયા રાખેલ નથી.
પ્રેમલતાબેન જાની
રાજકોટઃ સ્વ. જયાશંકર અમૃતલાલ જાનીના ધર્મપત્નિ પ્રેમલતાબેન તે ચંદ્રશેખર જે.જાની (એસ.ટી વર્કશોપ) અને ચેતન્ય જે. જાની (બી.એસ.એન.એલ)ના માતુશ્રીનું તા.૩૧ને બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. તેમનું બેસણુ તા.૩ને શનિવારના રોજ સાંજે ૫ થી ૬ દરમ્યાન શ્રી વિશ્વેસર મહાદેવ મંદીર મવડી મેઇન રોડ રાજકોટ ખાતે રાખેલ છે.
રમેશચંદ્ર શેઠ
રાજકોટઃ માંગરોળ નિવાસી હાલ રાજકોટ દશા સોરઠીયા વણિક રમેશચંદ્ર ત્રિભોવનદાસ શેઠ (ઉ.વ.૭૭) તે સ્વ. નગીનભાઇ સ્વ. અમૃતલાલ સ્વ. મોહનભાઇ શેઠના નાનાભાઇ અને કાંતિભાઇ, રમેશભાઇ, ભરતભાઇ તથા રાજુભાઇ ધાબલીયાના બનેવી રાકેશભાઇ શેઠ (આયુષી સ્ટીલ) તથા મીનાના પિતાશ્રી તેમજ ધર્મેશકુમાર મનહરભાઇના સસરા મનહરભાઇ સાંગાણી અને શરદભાઇ જનાણી (અમદાવાદ)ના વેવાઇ અને સ્વ. શાંતિભાઇ સાંગાણી તથા શાંતિભાઇ શેઠના સાઢુભાઇનું તા.૩૧ને બુધવારના રોજ રાજકોટ મુકામે દુઃખદ અસાન થયેલ છે. સદ્દગતન પ્રાર્થનાસભા તા.૨ને શુક્રવારના રોજ સાંજના ૪:૩૦ થી ૬ નાગર બોડિંગ વિરાણી હાઇસ્કુલની સામે રાજકોટ મુકામે રાખેલ છે.
ઉમેશભાઇ જોશી
રાજકોટઃ અમદાવાદ નિવાસી ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ ડો. ઉમેશભાઇ મનુભાઇ જોશી, (નિવૃત આયુર્વેદ અધિકારી, ડભાણ) (ઉ.વ.૬૦) તે નિવૃત સચીવ એમ.ટી.જોષીના પુત્ર ગં.સ્વ. સરોજબેનના પતિ, પુજાબેન સંજયભાઇના પિતાશ્રી સંજયભાઇ મનહરભાઇ ગુલવાણીના સસરા તેમજ ડો. હરીશભાઇ શૈલેષભાઇ, અનિલાબેનના ભાઇ તેમજ સ્વ. હરીભાઇ ભટ્ટ (જામનગર) ના જમાઇનું તા.૩૧ના રોજ અમદાવાદ મુકામે અવસાન થયેલ છે. સદ્દગતના દેહનું દાન કરવામાં આવ્યું છે. તેમનું બેસણું તા.૨ શુક્રવાર સાંજે ૪ થી ૬ તેમના નિવાસ સ્થાન. એ.પ. આનંદ મંગલ ફલેટ્સ, શયામલ ચાર રસ્તા પાસે, અમુલ પાર્કની સામે, કેનયુગ સર્કલ, અમદાવાદ-૧૫ રાખેલ છે. દરેક પ્રકારની લોૈકીક ક્રિયા બંધ રાખેલછે.
અવસાન નોંધ2
મુકતાબેન સીતાપરા
રાજકોટઃ વરીયા વંશ પ્રજાપતિ સ્વ.મોહનભાઇ મુળજીભાઇ સીતાપરાના ધર્મપત્ની મુકતાબેન તે જગદિશભાઇ તથા કિરીટભાઇના માતુશ્રી અને કિશન અને હાર્દિકના દાદીમાંનું તા.૩૧ના અવસાન પામેલ છે. તેમનું બેસણું તા.રના શુક્રવારે સાંજે ૪ થી ૬, વરીયા વંશ પ્રજાપતિ જ્ઞાતિની વાડી, લક્ષ્મીનગર મેઇન રોડ, યુનિટ-૧ ખાતે રાખેલ છે.
ચંદ્રિકાબેન મકવાણા
મોરબીઃ ચંદ્રિકાબેન નગીનચંન્દ્ર મકવાણા (ઉ.વ.૬૪) તે સ્વ.લુહાર પોપટલાલ સવજીભાઇ રાઠોડના દિકરી તથા મનસુખભાઇ, અરવિંદભાઇ, નરેન્દ્રભાઇ, દિનેશભાઇ, મહેશભાઇ, જયંતીભાઇ, ભારતીબેનના મોટાબેનનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. પિયર પક્ષનું બેસણું તા.૧ના રોજ ગુરૂવારે સાંજે ૪ થી ૬, શ્રી લુહાર જ્ઞાતિ બોર્ડીંગ એન્ડ ભોજનશાળા યુનિટ નં.ર સરદારબાગ સામે સત્યમ પાન વાળી શેરી શનાળા રોડ મોરબી ખાતે રાખેલ છે.
ભીખુભાઇ ધામેચા
ધોરાજીઃ ભીખુભાઇ લવજીભાઇ ધામેચા (ઉ.વ.૬ર) તે શ્યામભાઇ, પૂનમબેન, મિતેશભાઇ લીમ્બડ તથા પારૂલબેન પરેશભાઇ પરમારના માતુશ્રીનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા.૧ ફેબ્રુ.ના મચ્છુ કડીયા સઇ સૂથારની વાડીમાં સાંજના ૪ થી પ સુધી રાખેલ છે.
સાધુ શામળદાસભાઇ
ગોંડલ :.. મોટા માંડવા નિવાસી રામાનંદિય સાધુ શામળદાસભાઇ વિઠ્ઠલદાસભાઇ પુર્ણવૈરાગી (ઉ.૭૪) તે ભકિતરામભાઇ (પી. જી. વી. સી. એલ.) ગોંડલના પિતાનું તા. ર૯ નાં અવસાન થયેલ છે.
છગનલાલ સોની
ગોંડલ : સ્વ. સોની જીવણલાલ નેણસાભાઇ વઢવાણાના જમાઇ તે સ્વ. નરોતમદાસ, સ્વ. પ્રવિણચંદ્ર તથા શાંતિભાઇ દેવન્દ્રભાઇના બનેવી સોની છગનલાલ પ્રાગજીભાઇ ગેડીયાનું તા. ર૮ ના રોજ અવસાન થયેલ છે. સાદડી ગુરૂવાર તા. ૧ ના રોજ ૪ થી ૬ સોની રમેશભાઇ છગનભાઇ ગેડીયાના નિવાસ સ્થાને ઓમ ગોકુલધામ જેતપુર રોડ નવરંગ ડેરી ફાર્મની પાસે ગોંડલ રાખેલ છે.
રમેશભાઇ પીપળીયા
ગોંડલ : રમેશભાઇ પોપટભાઇ પીપળીયા ઉ.પ૪ જયંતિભાઇ ના ભાઇ સમીરના પિતાનું તા. ર૯ ના રોજ અવસાન થયેલ છે. બેસણું તા. ૧ ગુરૂવારના સાંજે ૪ થી ૬ ગીતાનગર પાર્થ સ્કુલ પાસે, જેતપુર રોડ ગોંડલ મુકામે રાખેલ છે.
મંજુબેન અત્રિ
ભાણવડઃ કાન્યકુબ્જ બ્રાહ્મણ મંજુબેન (રેખાબેન) મુળશંકરભાઇ અત્રિ(ઉ.૮૮) તે જયેશભાઇ, સ્વ. દિનેશભાઇ, સ્વ. નરેન્દ્રભાઇ, સ્વ. સુરેશભાઇના માતા તથા ભાવિકભાઇ, નિરજભાઇ અને જયભાઇના દાદીનું તા.૩૦મીએ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું તા.૧ ના રોજ ગુરૂવારના સાંજે ૪ થી ૪-૩૦ કલાક દરમ્યાન વિશ્વકર્મા મંદિર, રણજીતપરા, ભાણવડ ભાઇઓ તથા બહેનોનું, સાથે રાખવામાં આવેલ છે.
રાધાબેન કાનાબાર
મોરબી : ગં.સ્વ. રાધાબેન હરજીવનભાઇ કાનાબાર (ઉ.૯પ) તે મનુભાઇના માતુશ્રી, તેજસભાઇના દાદીમા તા. ર૮ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે. સ્વર્ગસ્થનું ઉઠમણું તેમજ પપિયરક્ષની સાદડી તા.ર શુક્રવારે સાંજે પ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી રાખેલ છે.
ગોવિંદભાઇ વડગામા
રાજકોટઃ સડોદરવાળા, હાલ જામનગર સ્વ.ઓધવજીભાઇ નાગજીભાઇ વડગામાના પુત્ર ગોવિંદભાઇ ઓધવજીભાઇ વડગામા (ઉ.વ.૭૧) તેઓ (પ્રીસીયસ મેટલ વાળા) નિલેશભાઇ, અશ્વિનભાઇ, વિમલભાઇ તથા મિતાબેનના પિતાશ્રી અને મયુરભાઇના સસરા તથા કાંતિભાઇ (રાજકોટ)ના મોટાભાઇ અને નાની ભગેડીવાળા સ્વ.છગનભાઇ કાનજીભાઇ વિસરોલીયાના જમાઇ તા.૩૧ના રાજકોટ મુકામે ગૌલોકધામ પામ્યા છે. સદ્દગતનું બેસણું રાજકોટ મુકામે તા.૧ને ગુરૂવારે સાંજે ૪ થી પ, કલાઉડ-૯ એપાર્ટમેન્ટ, સન હોસ્પીટલ સામે, અયોધ્યા સર્કલ, ૧પ૦ ફુટ રીંગ રોડ, ખાતે તથા જામનગર મુકામે તા.રને શુક્રવારે સાંજે પ થી ૬, શ્રી વિશ્વકર્મા મંદિર, પંચેશ્વર ટાવર, ખાતે રાખેલ છે.
મનસુખભાઇ ડોડીયા
રાજકોટઃ વાંઝા દરજી ડોડીયા મનસુખભાઇ નરસીહભાઇ (ઉ.વ.૭૧) તા.૩૧ના ગોપાલચરણ પામેલ છે. તે મુકેશભાઇ તથા મનીષભાઇ તથા નરેન્દ્રભાઇના પિતાશ્રીનું બેસણું આજે તા.૧ના ગુરૂવારે બપોરે ૪ થી ૬, માર્કેટીંગ યાર્ડ હુડકો કોમ્યુનીટી હોલ તેમના નિવાસ સ્થાનની બાજુમાં રાખેલ છે.
દમયંતિબેન કઢી
રાજકોટ : દશા સોરઠીયા વણીક મહુવા નિવાસી હાલ નાલાસોપારા (મુંબઈ) દમયંતિબેન અનંતરાય કઢી (ઉ.વ.૬૮) તે જાગૃતિબેન કિર્તીકુમાર ઝવેરી, તેજલબેન કલ્પેશકુમાર ધોળકીયા રાજકોટના માતુશ્રી તથા કિરીટભાઈ, જશુભાઈ, વસંતભાઈ, રાજુભાઈ નાથાલાલ કઢી, હંસાબેન ચીમનલાલ ચુડાસમા (રાજકોટ) તથા લીલીબેન રમણીકલાલ શેઠ, ભાનુબેન અમૃલાલ મુંજીયાસરાના ભાભી તા.૨૬ શુક્રવારના રોજ નાલાસોપારા મુકામે શ્રીજીચરણ પામેલ છે. સદ્દગતની સાદડી તા.૧ના રોજ સાંજે ૫ થી ૬, ‘શ્રીનાથજી કૃપા', ૧૮-ગુંદાવાડી, સંસ્કારધામ સોસાયટી, રાજકોટ ખાતે રાખેલ છે.
મંજુલાબેન ટાંક
રાજકોટઃ ગુર્જર ક્ષત્રિય કડિયા નટુભાઈ એ.ટાંકના નાનાભાઈ અ.નિ. મનુભાઈ એ.ટાંક (ટાંક ગેરેજવાળા)ના ધર્મપત્ની મંજુલાબેન મનુભાઈ ટાંક (ઉ.વ.૭૨)તે શૈલેષભાઈ, ભાવનાબેન, સંધ્યાબેન, પારૂલબેન, જયોતીબેન, સ્મીતાબેન, શીતલબેનના માતુશ્રી તથા રેખાબેનના સાસુ તથા અનીલભાઈ, કિશોરભાઈ, અશ્વીનભાઈ, સુરેશભાઈ, રાજેશભાઈ, લલીતભાઈના ભાભીનો અક્ષરવાસ તા.૩૦ના રોજ થયેલ છે. તેમનું બેસણું તા.૨ શુક્રવારના રોજ સાંજે ૪ થી ૬ ભવનાથ મહાદેવ મંદિરે ઈન્દિરાનગર મેઈન રોડ ખાતે રાખેલ છે.(૩૦.૨)
મંછાબેન ભાડેશીયા
રાજકોટઃ ગુર્જર સુથાર (અરણીટીંબા વાળા) હાલ રાજકોટ ગં.સ્વ.મંછાબેન ભાડેશીયાના (ઉ.વ.૮૦)ં તે સ્વ.ધીરજલાલ રામજીભાઈ ભાડેશીયાના ધર્મપત્ની તથા રમેશભાઇ અને ભરતભાઈના માતુશ્રી તે હરગોવિંદભાઈ અને મનસુખભાઈ પોપટભાઈ ભાલારા (ટંકારાવાળા)ના બહેન તે પિનાકીન, કેયા જયકુમાર ધ્રાંગધરીયા તથા રીચા જયદીપકુમાર ધ્રાંગધરીયાના દાદીનુ અવસાન તા.૩૧ના રોજ થયેલ છે. સદ્દગતના બંને પક્ષનુ બેસણુ તા.૨ શુક્રવારના સાંજે ૪:૩૦ થી ૬ શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકતીનગર સ્ટેશન પ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે.મો. ૯૨૨૮૬ ૩૪૬૦૪
રમાબેન મકવાણા
રાજકોટ : રમાબેન મનોજભાઈ મકવાણા તા.૩૧ બુધવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨ શુક્રવાર સાંજે ૪ થી ૬ નિવાસસ્થાને રાખલે છે.
મુકતાબેન ઠાકર
રાજકોટઃ શ્રી ઔદિચ્ય સહષા ચિભડીયા બ્રહ્મ સમાજના મુકતાબેન લાભશંકર ઠાકર (ઉ.વ.૯૧) તે સ્વ.લાભશંકરભાઈ પ્રભાશંકરભાઈ ઠાકરના ધર્મપત્ની, તે ઉપેન્દ્રભાઈ, સુરેશભાઈ, વિરેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, જયોત્સનાબેન નલીનકાન્ત ભટ્ટના માતુશ્રીનું તા.૩૧ બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતની સ્મશાન યાત્રા તા.૧ને ગુરૂવારે સવારે ૮ કલાકે નિવાસ સ્થાન ‘‘દાળેશ્વર કૃપા'', ઋષિવાટીકા શેરીનં.-૨, ધરમનગર મેઈન રોડ, રાજ બેન્ક વાળી શેરી, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટથી નાના મવા સ્મશાન પહોંચી હતી. સદ્દગતનું બેસણું તા.૨ને શુક્રવારના રોજ બપોરે ૪ થી ૬, ધર્મેશ્વર મહાદેવ મંદિર, ધર્મનગર મેઈન રોડ, રાજ બેન્કવાળી શેરી, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ ખાતે રાખેલ છે.
નરેન્દ્રભાઈ રાઠોડ
રાજકોટઃ શ્રી નરેન્દ્રભાઈ છગનભાઈ રાઠોડ (રીટા ઓસ.ટી હેડમીકેનીક) તે અરવિંદભાઈ છગનભાઇ રાઠોડ (એસ.ટી.)ના નાનાભાઈ તથા જગદિશભાઈ અને જિતેન્દ્રભાઈના મોટાભાઈ, જયરાજભાઈ અરવિંદભાઈ રાઠોડના કાકા, સંદિપ નરેન્દ્રભાઈ રાઠોડ (બીએસએનએલ)ના પિતાશ્રીનું દુઃખદ અવસાન તા.૩૧ના રોજ થયેલ છે. તેમનુ બેસણુ તા.૨ શુક્રવારના સાંજે ૪ થી ૬ જલારામ સોસાયટી, ઉદયનગર પ્રા.શાળા પાછળ, મવડી મેઈન રોડ, રાજકોટ તેમના નિવાસસ્થાને રાખેલ છે.
વિજયાબેન વાઘેલા
રાજકોટ : કારડીયા રાજપુત વિજયાબેન તે બાબુભાઈ ઉર્ફે ભીમજીભાઈ જીવાભાઈ વાઘેલા પત્ની વિનોદભાઈના ભાભી સ્વ.ભરતભાઈ તથા જયેશભાઈના માતુશ્રી તેમજ મુળજીભાઈ પોપટભાઈ ડોડીયા (હડમતીયા)ના દિકરી તેમજ શ્રી મહોબતસિંહ અભેસીંગભાઈ સરવૈયાના સાસુ તથા કુપાલના દાદીમાનું તા.૩૧ના અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૨ને શુક્રવારે સાંજે ૪ થી ૬ કલાકે કારડીયા રાજપુત સમાજની વાડી (રામમંદિર), ૨- રાજપુતપરા રાજકોટ ખાતે રાખેલ છે.
શાંતાબેન ગોસાઇ
રાજકોટ : કુતિયાણાના શાંતાબેન જીવરાજગર ગોસાઇ તે કૈ.વા. જીવરાજગર કાશીગર ગોસાઇના પત્ની તથા વસંતગર જીવરાજગર ગોસાઇ અ.સૌ. દિનાબેન ધનસુખજતી ગોસ્વામીના માતુશ્રી તથા અ.સૌ. તરલીકાબેન વસંતગર ગોસાઇના સાસુ તથા પ્રિતુલબગર વસંતગર ગોસાઇના દાદીમાંનો કૈલાશવાસ તા. ૩૧ ને બુધવારેના થયેલ છે. ઉઠમણું તા. ર શુક્રવારે સાંજે ૪ થી પ, રણજીતનગર હરિઓમ સોસા.ની પાછળ કુતિયાણા મુકામે રાખેલ છે.