Gujarati News

Gujarati News

News of Monday, 23rd August 2021

પ્રખર શિક્ષણવિદ્ - સૂરત જીલ્લાના બારડોલી હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય તેમજ ગુજરાત આચાર્ય મહામંડળના પૂર્વ પ્રમુખ સ્વ જે.સી.દેસાઈના પત્ની સ્વ. આશાબેન જયંતભાઈ દેસાઈનું ઇઝલીન, ન્યૂ જર્સી-યુએસએમાં નિધન

રાજકોટ:::પ્રખર શિક્ષણવિદ્, બારડોલી હાઇસ્કૂલના નિવૃત્ત આચાર્ય તેમજ ગુજરાત આચાર્ય મહામંડળના ભૂતપૂર્વ પ્રમુખ સ્વ જે.સી.દેસાઈ (બારડોલી, જિ.સુરત)ના ધર્મપત્નિ સ્વ. આશાબેન જયંતભાઈ દેસાઈનું તા. 8ના રોજ  નિધન ઇઝલીન, ન્યૂ જર્સી-યુએસએમાં થયું છે.

તેમના પરિવારના બે પુત્રો ચિ. ઉત્પલ અને ચિ. સેહુલ, તથા પુત્રવધૂ શિલ્પા તથા પૌત્રી મહેક, ઈશાની અને રેશમને વિલાપ કરતાં મૂકી ગયાં છે. 

     અમેરિકા સંપર્ક નંબર : સેહુલ દેસાઇ -732-939-0926,ઉત્પલ દેસાઇ -732-925-9955.

(9:18 am IST)