Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

કિર્લોસ્કર પરિવારના પારિવારિક જંગનો મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવવા સુપ્રીમની અપીલ: નહિ તો વર્ષો સુધી લડતા રહેશો પારિવારિક જંગ !! સુપ્રીમ કોર્ટે કિર્લોસ્કર ભાઇઓ - સંજય અને અતુલ વચ્ચેના 'કિર્લોસ્કર ફેમિલી' વિવાદના સમાધાન માટે મધ્યસ્થી માર્ગ અપનાવવા જણાવ્યું છે.

 સુપ્રીમ કોર્ટ કહે છેકે , 'નહીં તો તમે વર્ષો સુધી કાનૂની જંગ લડતા રહેશો, જે તમારા જેવા પ્રતિષ્ઠિત વેપારી પરિવાર અને ઉદ્યોગ જગત માટે સારું નથી'.

 

(11:46 am IST)