-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Saturday, 26th September 2020
વિકસિત દેશોની જેમ દિલ્હીમાં ર૪ કલાક પાણીની આપૂર્તિ કરવામાં આવશે : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ કહ્યું છે કે વિકસિત અને આધુનિક દેશોમાં પાણીની સપ્લાઇ જેમ હોય છે તેમ ર૪ કલાક સપ્લાઇ દિલ્હીમાં કરીશું એમણે કહ્યું કે પાણીની ઉપલબ્ધતા વધારવા માટે આસપાસના રાજયોથી વાત કરવામાં આવી રહી છે અને દિલ્હીમાં ઉત્પાદિત ૯૩૦ મિલિયન ગેલન પાણીની જવાબદારી નકકી કરવામાં આવશે.
(11:34 pm IST)