Gujarati News

Gujarati News

News of Thursday, 26th August 2021

કેરળમાં કોરોનાના કેસમાં મોટો ઉછળો:દેશમાં નવા 46.227 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 34.091 દર્દીઓ રિકવર થયા : વધુ 605 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.36.396 થયો :એક્ટીવ કેસ 3.27.684 થયા : કુલ કેસની સંખ્યા 3.25.57.729 થઇ

સૌથી વધુ કેરળમાં 31.445 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5031 કેસ,આંધ્રપ્રદેશમાં 1601 કેસ, તામિલનાડુમાં 1573 કેસ, કર્ણાટકમાં 1224 કેસ,ઓરિસ્સામાં 887 કેસ, મિઝોરમમાં 740 કેસ, પશ્ચિમ બંગાળમાં 708 કેસ, આસામમાં 689 કેસ, મણીપુરમાં 528 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 46.227 કેસ નોંધાયા છે. જ્યારે 34.091 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 46.227 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 605 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.36.396 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 46.393 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.25.57.729 થઇ છે, એક્ટિવ સંખ્યા 3.27.684 થઇ છે છેલ્લા 24 કલાકમાં 34.091 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.17.80.895 લોકોએ કોરોનાને મહાત આપી છે
 દેશમાં સૌથી વધુ કેરળમાં 31.445 કેસ, મહારાષ્ટ્ર્રમાં 5031 કેસ,આંધ્રપ્રદેશમાં 1601 કેસ, તામિલનાડુમાં 1573 કેસ, કર્ણાટકમાં 1224 કેસ,ઓરિસ્સામાં 887 કેસ, મિઝોરમમાં 740 કેસ, પશ્ચિમ બંગાળમાં 708 કેસ, આસામમાં 689 કેસ, મણીપુરમાં 528 કેસ નોંધાયા છે

(9:18 am IST)