Gujarati News

Gujarati News

News of Sunday, 26th March 2023

મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શીંદેની ખુરશી છીનવાઇ જાય તેવી શકયતા

રાહુલ ગાંધી સામે કાર્યવાહી બાદ હવે મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી સામે કોંગ્રેસ કાર્યવાહી કરશે?

નવી દિલ્‍હીઃ મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી એકનાથ શીંદેની ખુરશી છીનવાઇ જાય તેવી શકયતા છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે કરાયેલ કાર્યવાહીની અસર એકનાથ શીંદે ઉપર પડે તેવી શકયતા છે.

મુખ્‍ય ન્‍યાયાધીશ જસ્‍ટીસ ડી.વાઇ. ચંદ્રચુડની અધ્‍યક્ષતાવાળી ખંડપીઠે શિવસેનાના એકનાથ શીંદે  અને ઉદ્વવ ઠાકરેના જુથો વચ્‍ચે થયેલ અરજી ઉપરનો ચુકાદો અનામત રાખ્‍યો છે.

(4:51 pm IST)