Gujarati News

Gujarati News

News of Tuesday, 24th January 2023

લખનૌ : હજરતગંજમાં 5 માળની ઈમારત ધરાશાયી: કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા: NDRF અને SDRFની ટીમ પહોંચી

લખનઉ: હજરતગંજમાં 5 માળની ઈમારત ધરાશાઈ થઇ છે, હજરતગંજના વજીર હસીન રોડ પરઆ દુર્ઘટના બની છે ઇમારત ધરાશયી થતા કાટમાળમાં 50-60 લોકો ફસાયા હોવાની માહિતી મળી હહે દુર્ઘટનાની જાણ થતા NDRF અને SDRFની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે, વધુ માહિતી મેળવાઈ રહી છે

 

(8:03 pm IST)