Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

બોટાદ થી સુરત જઇ રહેલા પરિવારને અકસ્‍માત નડયો : પ લોકોનાં મોત : ૩ ગંભીર

ઇનોવાકાર ખાંભડા ગામથી પસાર થઇ હતી ત્‍યાં રસ્‍તામાં નીર ગામ આડી ઉતરતા કારનાં ચાલકે કાર પરનો કાબુ ગુમાવી દીધ હતો

બોટાદ: બોટાદની સુરત જઇ રહેલા ઇનોવાકારમાં બેઠેલા પરિવારને અકસ્‍માત નડયો હતો. આ અકસ્‍માતમાં પ લોકોનાં મોત થયા છે. તેમજ ૮ વર્ષનાં બાળક સહિત ૩ લોકો ગંભીર હોવાનું જાણવા મળે છે.

ઇનોવાકાર ખાંભડા ગામથી પસાર થઇ હતી ત્‍યાં રસ્‍તામાં નીર ગામ આડી ઉતરતા કારનાં ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા અકસ્‍માત સર્જાયો હોવાનું જાણવા મળે છે.

(11:46 pm IST)