Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd January 2018

ડો. તોગડીયાએ ગેરશિસ્ત આચરી છેઃ તેમને બહારનો રસ્તો બતાવાશે

આવુ કોઈ કાળે ચલાવી ના લેવાય : વિહીપના મોટાભાગના નેતાઓ સહમત : વરિષ્ઠ નેતા સ્વામી ચિન્મયાનંદજીનો ધડાકો : કોણ કહે છે પ્રવિણભાઈને કોરાણે મૂકી દીધા છે? સમાજ માટે સન્માનનીય છે : વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી ચંપતરાયનો વળતો લલકાર : તોગડીયા તો વિનાયક દામોદર સાવરકર અને બાળા સાહેબ ઠાકરે જેવા હોનહાર નેતા છે : પ્રવિણભાઈની હત્યા ભય અંગે અને હિન્દુત્વ ભયમાં અને આતંકિત હોય તો મોદી અને શાહ ખુલાસા કરે : જાહેરમાં તેમને આંસુ વહાવતા અમે જોઈ શકતા નથી : સામનામાં ઉદ્ધવજી ઠાકરે

(12:43 pm IST)