Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ડો. પ્રવિણ તોગડીયાને વિશ્વ હિન્દુ પરિષદના ટોચના પદેથી હટાવવા સંઘે નિર્ણય લીધો?

વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ ડો. પ્રવિણભાઈ તોગડીયા દ્વારા ભાજપ પક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નેતૃત્વવાળી સરકાર ઉપર આરોપો લગાવાયા પછી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હવે ડો. તોગડીયાને તેમના હોદ્દા ઉપરથી હટાવવાની યોજના બનાવી રહ્યાનું ટોચના વર્તુળો જણાવે છે : ડો. તોગડીયા ઉપરાંત સંઘ્ે હવે ભારતીય મઝદૂર સંઘના મહામંત્રી વિરજેશ (વ્રિજેશ) ઉપાધ્યાય અને વિહિપના અધ્યક્ષ રાઘવ રેડ્ડીને પણ તેના હોદ્દા ઉપરથી છૂટા કરવાની યોજના ઘડી કાઢી છે.

 

(11:31 am IST)