Gujarati News

Gujarati News

News of Monday, 19th February 2018

ભારતીય બેન્કોને 3 અબજ ડોલરના નુકશાનના અહેવાલો ભ્રામક ;નાણામંત્રાલય

નવી દિલ્હી :નાણાં મંત્રાલયે ભારતીય બેન્કોને ત્રણ અબજ ડોલરના નુકશાનના અહેવાલોને ભ્રામક ગણાવ્યા છે નાણાં મંત્રાલયે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે એવા અહેવાલો પ્રસારિત કરાઈ રહ્યાં છે કે ભારતીય બેન્કોને ત્રણ અબજ ડોલરનું નુકશાન છે પરંતુ તે સત્ય નથી

(12:11 am IST)