Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ માંગ્યું ખાલી જગ્યાઓનું વિવરણ ૬ મહિનામાં ભરતી પુરી કરવાનો નિર્દેશ આપ્યો

નવી દિલ્હી :  ઉત્તરપ્રદશેના મુખ્યમંત્રી કાર્યાલયએ બતાવ્યું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ બધા વિભાગોની ખાલી જગ્યાઓનું વિવરણ ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા. મુખ્યમંત્રીએ કહ્યું કે વિનેલા ૩.પ વર્ષમાં સંપન્ન ઘ લાખ જગ્યાઓની ચમન પ્રક્રિયાના અનુરૂપ આગામી ત્રણ માસમાં ભરતી પ્રક્રિયા સંચાલિત કરી છ માસમાં નિયુકતી પત્ર વિતરીત કરવામાં આવશે.

(10:08 pm IST)