Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ભારતએ ચીનની સામે ઉઠાવ્યો ચીની કંપની દ્વારા ભારતીયોની જાસૂસીનો મુદ્દોઃ વિદેશ મંત્રી એસ. જયશંકર

વિદેશમંત્રી એસ. જયશંકરએ કહ્યું છે કે ભારતએ ચીનની સામે ચીની કંપની દ્વારા ભારતીયોની જાસૂસીનો મુદ્દો ઉઠાવ્યો છે. એમણે કહ્યું ચીની વિદેશ મંત્રાલયએ કહ્યું છે કે સંબંધિત કંપની અને ચીન સરકાર વચ્ચે કોઇ સંબંધ નથી જયશંકરએ કહ્યું કંપનીએ ગોપનીય સૂત્રોથી ખાનગી જાણકારીઓ હાંસલ કરવાની વાતનો ઇન્કાર કર્યો છે.

(10:17 pm IST)