Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2024

સરકાર દરેક સ્તરે નક્સલવાદીઓ સાથે વાતચીત માટે તૈયાર છેઃ છાતીસગઢના ડેપ્યુટી સીએમ વિજય શર્મા

છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કહ્યું છે કે આ ઓપરેશન સર્જિકલ સ્ટ્રાઈકની જેમ કરવામાં આવ્યું હતું અને તેમાં 29 નક્સલવાદીઓ માર્યા ગયા હતા, કેટલાક નક્સલવાદીઓ ઘાયલ પણ થઈ શકે છે, આવતીકાલ સુધીમાં સંખ્યા વધી શકે છે. DRGC અને CRPFના બે જવાનો ઘાયલ થયા છે, હું તેમને મળવા આવ્યો હતો, હાલ તેઓ ખતરાની બહાર છે. સરકાર દરેક સ્તરે (નકસલવાદીઓ સાથે) વાતચીત માટે તૈયાર છે.

   
(9:18 am IST)