Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબ્જા બાદ ઇમરાને કહ્યું- 'ગુલામીની ઝંઝીરો તૂટી ગઇ'

ઇમરાને કહ્યું દેશને પોતાના 20 વર્ષના યુદ્ધના અંત બાદ 'દાસ્તાની ઝંઝીરો તોડી દીધી

નવી દિલ્હી : અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન બોલ્યા કે 'ગુલામીની ઝંઝીરો તૂટી ગઇ.' પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પર ટિપ્પણી કરતાં કહ્યું કે દેશને પોતાના 20 વર્ષના યુદ્ધના અંત બાદ 'દાસ્તાની ઝંઝીરો તોડી દીધી છે

(8:29 pm IST)