Gujarati News

Gujarati News

News of Monday, 16th August 2021

સ્વર્ગસ્થ ખય્યામ સાહેબના ધર્મ પત્ની અને જાણીતા પાર્શ્વગાયિકા જગજીત કૌરનું ૯૩ વર્ષની વયે દુઃખદ અવસાન : સંગીતની દુનિયા વધુ રાંક બની

જાણીતા પ્લેબેક સિંગર, ગઝલ ગાયિકા અને સુપ્રસિદ્ધ સંગીતકાર સ્વર્ગસ્થ ખય્યામ સાહેબના ધર્મ પત્ની, જગજીતકૌરજી (ઉ.૯૩)આજે સવારે ૬ વાગ્યે દુનિયાને અલવિદા કરી ગયા.  ખય્યામ સાહેબની સંગીતની સર્જનાત્મક યાત્રામાં તેઓ બરાબરના ભાગીદાર થયા હતા. અને એક મધુર અવાજ જે સંગીતની દુનિયામાં અજર અમર રહેશે.

 

(12:00 am IST)