-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Monday, 16th May 2022
કેરળના ઉત્તર કિનારે ચક્રવાતની શકયતા : હવામાન શાસ્ત્રીઓની નજર
કોચી એરપોર્ટ ઉપર ૬ાા ઈંચ વરસાદ : જળબંબોળ
કેરળના ઉત્તર કિનારા પર ચક્રવાતની શકયતા પર અત્યારે બધાની નજર મંડાયેલી છે. જો કે આ બાબત કોઈ ચોક્કસ નથી પણ તેના કારણે મલબાર વિસ્તાર અને દક્ષિણ કન્નડ જીલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે તેમ જાણીતા વેધરમેન શુભમે તેના ટ્વીટર હેન્ડલ ઉપર જણાવ્યુ છે
દરમિયાન અલુવામાં અતિ ભારે એટલે કે ૨૨૬ મીમી વરસાદ પડયો છે. જયારે કોચી એરપોર્ટ પર પણ ૧૬૫ મીમી જેટલો ભારે વરસાદ નોંધાયો છે જેના કારણે એરપોર્ટ પર પાણી ભરાઈ જવા જેવી સ્થિતિ ઉભી થઈ શકે છે તો જેમણે અહિંથી ફલાઈટ પકડવાની હોય તેમણે સ્થિતિ જાણી લેવી.
(2:32 pm IST)