Gujarati News

Gujarati News

News of Tuesday, 16th January 2018

ભાજપની બેવડી નીતિ : અશોકસિંઘ

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને નરેન્દ્રભાઈના અત્યંત વિશ્વાસુ અજીત ડોવાલ બેન્કોકમાં ગુપ્તરૂપે પાકિસ્તાનના અધિકારીઓને મળ્યા છે : ત્યારે ભાજપ સરકાર સતત કહે છે કે જયાં સુધી આતંકવાદનો ખાત્મો નહિં બોલે ત્યાં સુધી પાકિસ્તાન સાથે કોઈ વાતચીત નહિં : એઆઈસીસીના મેમ્બર અને ઉ.પ્ર. કોંગ્રેસના પ્રવકતા અશોકસિંઘના ટ્વીટર ઉપર આકરા પ્રહારો

(12:58 pm IST)