Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

પૂર્વ ક્રિકેટ કમેંટેટર અને પત્રકાર ભિમાનીનું ૮૦ વર્ષની આયુમાં નિધન

દિગ્ગજ ખેલ પત્રકાર અને પૂર્વ ક્રિકેટ કમેંટેટર કિશોર ભિમાની ૮૦ વર્ષિયનું કોલકોતાની એક હોસ્પીટલમાં નિધન થયું. ૧૯૮૬માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નાઇમાં ટાઇ થયેલ ટેસ્ટ મેચમાં કમેંટ્રી કરવાવાળા ભિમાનીએ ત્રણ દશકથીવધારે સમય સુધી ક્રિકેટ કમેંટ્રી કરી અચાનક કાર્ડિક અરેસ્ટના કારણ એમનું નિધન થયું.

(11:26 pm IST)