Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

હાથરસ પીડિતા કમ સે કમ ઉચિત દાહ સંસ્કાહની હકદાર હતી : ઇલાહાબાદ હાઇકોર્ટ

નવી દિલ્હી : હાથરસ મામલામાં ઇલાહાબાદ હાઇકોર્ટએ કહ્યું છે પીડિતા કમ સે કમ પોતાના ધાર્મિક રીતિ-રિવાજો અનુસાર દાહ સંસ્કારની હકદાર હતી જે અનિવાર્ય રીતે એના પરિવાર દ્વારા કરવા જોઇતા હતા. પરિવારનો વિરોધ છતાં રાતે  લગભગ ર-૩૦ વાગ્યે અધિકારીઓએ પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. કોર્ટએ પીડિતાના ચરિત્ર હનન વિરૂધ્ધ પણ ચેતવણી આપી.

(10:02 pm IST)