Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

સંભવ છે કે બેંક ઓફ બરોડા ૪-પ વરસોમાં પ૦ ટકા સ્ટાફને જ ઓફિસ બોલાવશેઃસીઇઓ

બેંક ઓફ બરોડાના એમડી અને સીઇઓ સંજીવ ચઢ્ઢાએ કહ્યું છે કે સંભવ છે કે આગામી ૪-પ વર્ષમાં બેંક એવા એક મોડલને અપનાવશે જેમાં પ૦ ટકા કર્મચારી શાખામાં આવીને અને બાકી વર્ક ફ્રોમ હોમ કરશે. એમણે કહ્યું કે ડિજિટલ બેંકીંગ હવે ખૂબ જ સામાન્ય થઇગયું છે. આવામાં ૮૦ ટકા સ્ટાફને બેંક બોલાવવાનું વલણ કદાચ બદલાઇ જાય.

(8:41 am IST)