Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

ભારત - મ્યાનમાર - થાઈલેન્ડ રાજમાર્ગને વિયતનામ સુધી લઈ જવા વિચાર-વિમર્સ

ભારત સરકાર આઈએમટી (ભારત-મ્યાનમાર-થાઈલેન્ડ) ત્રિપક્ષીય સંપર્ક રાજમાર્ગના વિસ્તાર માટે એશિયન દેશો સાથે વાતચીત કરી રહી છે : ભારત ૧૩૬૦ કિલોમીટર લાંબા આઈએમટી રાજમાર્ગને લાઓસ, કંબોડિયાના રસ્તે વિયતનામ સુધી લઈ જવા ઈચ્છે છે : આ યોજનાથી દક્ષીણ-પૂર્વ એશિયા સાથે સંપર્ક સહિત જીડીપીમાં ૨૦૨૫ સુધી વધારાના ૭૦ અબજ ડોલરનો વાર્ષિક વધારો અને ૨ કરોડ નવી રોજગારી ઉભી થશે

 

(3:31 pm IST)