Gujarati News

Gujarati News

News of Wednesday, 13th December 2017

સંસદ હુમલાના ૧૬ વર્ષ

 ૨૦૦૧માં ત્રાસવાદીઓએ સંસદ ભવન ઉપર હુમલો કર્યો હતો. આ હુમલામાં શહીદ થયેલ ભારતીય જવાનોને ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ તથા લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન સહિતના નેતાઓએ સંસદ પરિસરમાં શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

(5:23 pm IST)