Gujarati News

Gujarati News

News of Sunday, 13th September 2020

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ બાદ કંગના રણૌત આવી લાઇમ લાઇટમાં !!

અનેક લોકો કંગનાના રીપોર્ટમાં બહાર આવ્યા

મુંબઇ : બોલીવુડ અભિનેંતા સુશાતસિંહ રાજપુતના આત્મહત્યાના બનાવને પગલે ફિલ્મ અભિનેતા કંગલના રણૌત રાતોરાત લાઇમ-લાઇટમાં આવી છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ સાથે થયેલી કેટલીક બાબતો બાદ કંગનાનો બંગલો બીએમસી એ તોડી પડતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે.

(2:45 pm IST)