Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

આઇપીએલ મેચમાં સટ્ટો લગાવવાના આરોપમાં હૈદરાબાદ અને જયપુરથી ૧૪ લોકોની અટકાયત કરવામાં આવી છે.

નવી દિલ્‍હી : આતંક નિરોધક દસ્‍તે (એટીએસ) એ દિલ્‍હી જયપુર, હૈદરાબાદ અને નાગોરમાં છાપે મારી કરી આઇપીએલ ર૦ર૦ મેચોમાં ગેરકાયદે સટ્ટો લગાવવાના ારોપમાં જયપુર અને હૈદરાબાદથી ૧૪ લોકોની અટકાયત કરી છે. એટીએસ એડીજી (રાજસ્‍થાન) અશોકકુમાર રાઠોડના જણાવ્‍યા મુજબ એટીએસ ટીમોને ખબર મળી હતી કે રાજસ્‍થાનના લોકો બીજા રાજયોમાં ઓળખ બદલી સટ્ટાબાજી કરી રહ્યા છે.

(10:33 pm IST)