Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

ગુજરાતના નવા મુખ્યમંત્રી આવતા સોમવારે કે મંગળવારે શપથ ગ્રહણ કરે તેવી સંભાવના

વિજયભાઈ રૂપાણીએ આજે બપોરે રાજયપાલ દેવવ્રતજીને મુખ્યમંત્રીપદેથી પોતાનું રાજીનામુ આપી દીધુ હતું. આ તકે કેન્દ્રીય મંત્રીઓ પરસોતમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયા તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. દરમિયાન સૂત્રોમાંથી એવું જાણવા મળે છે નવા મુખ્યમંત્રી આવતા સોમવાર કે મંગળવારે શપથ ગ્રહણ લ્યે તેવી શકયતા છે.

વિજયભાઈ રૂપાણીએ આજે બપોરે રાજયપાલ દેવવ્રતજીને મુખ્યમંત્રીપદેથી પોતાનું રાજીનામુ આપી દીધુ હતું. આ તકે કેન્દ્રીય મંત્રીઓ પરસોતમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયા તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા હાજર રહ્યા હતા. દરમિયાન સૂત્રોમાંથી એવું જાણવા મળે છે નવા મુખ્યમંત્રી આવતા સોમવાર કે મંગળવારે શપથ ગ્રહણ લ્યે તેવી શકયતા છે.

(4:33 pm IST)