Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે મેં મારી રાજીખુશીથી રાજીનામું આપ્યુ છે, નવા નવા નેતૃત્વ ભાજપ જ કરી શકે છે.મને તક આપવા બદલ શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઇ શાહનો આભાર, ગુજરાતની જનતાનો પણ સારો સહયોગ મળ્યો તેમનો પણ હું આભાર માનુ છું

શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ કે મેં મારી રાજીખુશીથી રાજીનામું આપ્યુ છે, નવા નવા નેતૃત્વ ભાજપ જ કરી શકે છે.મને તક આપવા બદલ શ્રી નરેન્દ્રભાઇ મોદી અને શ્રી અમિતભાઇ શાહનો આભાર, ગુજરાતની જનતાનો પણ સારો સહયોગ મળ્યો તેમનો પણ હું આભાર માનુ છું

(4:02 pm IST)