Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

પત્રકાર પરીષદમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતીક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મુકીને મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ સુધી ગુજરાત તથા સમાજની સેવા કરવાની તક આપી તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ભાજપનો આભારી છું. સાથે સાથે હુ ગુજરાતની જનતાનો પણ હૃદયપૂર્વક આભાર માનુ છું કે મારામાં વિશ્વાસ મુકીને મને ઉત્કૃષ્ટ સેવા કરવાની તક આપી. પારદર્શિતા, વિશ્વાસનિયતા, સંવેદનશીલતા સહિતના મુદાઓ થકી ભાજપની વિચારધારા હેઠળ ગુજરાતના વિકાસે હરણફાળ ભરી છે તેવુ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ.

પત્રકાર પરીષદમાં શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રતીક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ભારતીય જનતા પાર્ટીએ મારામાં વિશ્વાસ મુકીને મુખ્યમંત્રી પદે પાંચ વર્ષ સુધી ગુજરાત તથા સમાજની સેવા કરવાની તક આપી તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી તથા ભાજપનો આભારી છું. સાથે સાથે હુ ગુજરાતની જનતાનો પણ હૃદયપૂર્વક આભાર માનુ છું કે  મારામાં વિશ્વાસ મુકીને મને ઉત્કૃષ્ટ સેવા કરવાની તક આપી. પારદર્શિતા, વિશ્વાસનિયતા, સંવેદનશીલતા સહિતના મુદાઓ થકી ભાજપની વિચારધારા હેઠળ ગુજરાતના વિકાસે હરણફાળ ભરી છે તેવુ વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ હતુ.

(3:24 pm IST)