Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મહારાષ્‍ટ્રના પાલઘરમાં ૪ કલાકની અંદર ભૂકંપના આઠ ઝટકા લોકો ભયભીત એલર્ટ રહેવાના આદેશ

મહારાષ્‍ટ્રના પાલધરમાં શુક્રવારના ચાર કલાકની અંદર ર.ર થી ૩.૬ની તીવ્રતા વાળા ભૂકંપના આઠ ઝટકા મહસૂસ થયા આ ઝટકા સવારના ૩.૨૯થી ૭.૬ વાગ્‍યા વચ્‍ચે અનુભવવામા જિલા આપદા નિમંત્રણ સેલ પ્રમુખ વિવેકાનંદ કદમએ કહ્યુ કે સ્‍થાનિય તહસીલદારોને પ્રભાવિત ગામોનુ નિરીક્ષણ કરવાનો નિર્દેશ આપ્‍યો છે.

(11:15 pm IST)