Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મુખ્‍યમંત્રી ઉધ્‍ધવ ઠાકરે અને શિવસેનાનું હવે અયોધ્‍યામાં કોઇ સ્‍વાગત નહીઃ કંગના રનૌત મામલા પછી વીએચપી અને સાધુસંતનો નિર્ણય

મુંબઇમાં કંગના રનૌતની પ્રપોર્ટી પર બીએમસીની કાર્યાવહી પછી અયોધ્‍યાના સાધુ સંતો અને વીએચપીએ કહ્યુ છે મુખ્‍યમંત્રી  ઉધ્‍ધવ ઠાકરે અને શિવસેનાનુ હવે અયોધ્‍યામાં કોઇ સ્‍વાગત નથી. જયારે હનુમાન ગઢી મંદિરના પુજારી મહંત રાજુ દાસએ કહ્યુ હવે જો તે અહી આવે છે તો એમણે અયોધ્‍યાના સંતોના વિરોધનો સામાનો કરવો પડશે.

(11:14 pm IST)