Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

દુષ્‍કાળની તુલનામા અત્‍યાધિક વર્ષા ખેડૂતોની આત્‍મહત્‍યાનુ મોટુ કારણ : અધ્‍યયન

આઇઆઇટી ગાંધીનગર સાથે કોલંબિયા અને મેકગિલ વિશ્વ વિદ્યાલયના અધ્‍યયનમં સામે આવ્‍યુ છે કે ભારતમાં સામાન્‍ય વાવણી મોસમના મુકાબલે અત્‍માધિક ભીની મોસમમાં ખેડૂતોની આત્‍મહત્‍યા દર ૧૮ ટકા અને અતિ શુષ્‍ક મોસમમાં ૩.૬ ટકા સુધી વધી શકે છે આઇઆઇટી ગાંધીનગરના એસીસીએટ પ્રોફેસર વિમમલ મિશ્રાના મુતાબિક અતિભીની મોસમમાં પરિસ્‍થિતિઓને નિમંત્રીત કરવી કઠીન છે.

(11:11 pm IST)