Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કર્ણાટકના મંદિરમાં પથ્‍થરથી માથુ છુંદી નાખી ત્રણ પુજારીઓની હત્‍યાઃ મુખ્‍યમંત્રીએ ત્રણેય પુજારીઓના પરિવારને રૂપિયા પાંચ-પાંચ લાખની સહાય જાહેર કરી

કર્ણાટકના મુખ્‍યમંત્રી બી.એસ.યેદિપુરપ્‍પાએ મંડપાના મંદિરમાં મૃત મળેલા ત્રણેય પુજારીઓની હત્‍યાને બેહદ દર્દનાક બતાવતા તપાસનો આદેશ આવ્‍યો છે એક પોલીસ અફસરએ બતાવ્‍યુ કે પુજારીઓના માથા પથ્‍થરથી છુંદી નાખવામા આવ્‍યા હતા. અફસરએ કહ્યુ અપરાધની પાછળ લુંટનો હેતુ છે કારણ દાનપેટીમા ફકત સિક્કાજ બચ્‍યા છે.

(10:25 pm IST)