Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

કોરોના મહામારી : કોવિડ-૧૯ રોગિયોને હિન્દુરાવ હોસ્પીટલથી દિલ્હી સરકારની હોસ્પિટલોમાં શિફટ કરવામાં આવશે

નવી દિલ્હી : દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનએ કહ્યું છે કે હિન્દુરાવ હોસ્પિટલના ડોકટરો અને નર્સો દ્વારા હડતાલની નોટીસ આપ્યા પછી ત્યાં દાખલ બધા કોવિડ-૧૯ રોગીયોને દિલ્હી સરકારની હોસ્પિટલોમાં શિફટ કરવામાં આવશે. હિન્દુરાવનું સંચાલન બીજેપીના નેતૃત્વવાળી ઉતરી દિલ્હીનગર નિગમ કરે છે. જૈનએ કહ્યું હોસ્પિટલના સ્ટાફને વેતન મળવું જોઇએ.

(10:35 pm IST)