Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કેરળમાં કોરોનાનો કહેર વચ્ચે દેશમાં નવા 37.780 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 36.253 દર્દીઓ રિકવર થયા : વધુ 307 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.42.347 થયો :એક્ટીવ કેસ 3.87.721 થયા : કુલ કેસની સંખ્યા 3.32.00.787 થઇ

સૌથી વધુ કેરળમાં 25.010 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4154 કેસ,તામિલનાડુમાં 1631 કેસ, આંધ્રપ્રદેશમાં 1608 કેસ,મિઝોરમમાં 1055 કેસ,કર્ણાટકમાં 967 કેસ,પશ્ચિમ બંગાળમાં 753 કેસ, ઓરિસ્સામાં 745 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે દેશમાં કોરોનાનાં નવા 37.780 કેસ નોંધાયા છે. જ્યારે 36.253 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 37.780 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 307 લોકોના  મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.42.347 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 37.780 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.32.00.787 થઇ છે,એક્ટિવ સંખ્યા 3.87.721 થઇ છે છેલ્લા 24 કલાકમાં 36.253 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.23.57.833 લોકોએ કોરોનાને મહાત આપી છે
 દેશમાં સૌથી વધુ સૌથી વધુ કેરળમાં 25.010 કેસ, મહારાષ્ટ્ર્રમાં 4154 કેસ,તામિલનાડુમાં 1631 કેસ, આંધ્રપ્રદેશમાં 1608 કેસ,મિઝોરમમાં 1055 કેસ,કર્ણાટકમાં 967 કેસ,પશ્ચિમ બંગાળમાં 753 કેસ, ઓરિસ્સામાં 745 કેસ નોંધાયા છે

(1:08 am IST)