Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કોરોના મહામારીઃ કોવિડ-૧૯ સંક્રમિતોના ઘરોની બહાર હવે નહી લાગે પોસ્ટરઃ દિલ્લી સરકાર

દિલ્લી સરકારએ હવે હોમ આઇસોલેટ કરવામાં આવેલ કોવિડ-૧૯ સંક્રમિતોના ઘરોની બહાર પોસ્ટર ન લગાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્ય સચિવ વિજયકુમાર દેવએ હિન્દુસ્તાન  ટાઇમ્સને બતાવ્યું કે આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી લોકોમાં કોવિડ-૧૯ને લઇ ભડક ઓછી થાય એમણે બતાવ્યું કે હોમ આઇસોલેટ થયેલા દર્દીઓનું મોનિટરિંગ સતત ચાલુ રહેશે.

(12:09 am IST)