Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

વર્લ્ડ ફૂડ પ્રોગ્રામએ જીત્યો ર૦ર૦ માટે શાંતિનો નોબલ પુરસ્કાર

નોર્વેની નોબલ કમિટીએ ર૦ર૦ માટે શાંતિનો નોબલ પુરસ્કાર વર્લ્ડ ફૂડ પ્રગ્રામ (ડબલ્યુ એફ પી)ને આપવાનો નિર્ણય કર્યો છે. ડબલ્યૂ એફ પી ને આ પુરસ્કાર ભૂખથી લડતા યુધ્ધગ્રસ્ત ક્ષેત્રોમાં શાંતિ માટેબેહતર માહોલ બનાવવામાં અને ભૂખને યુધ્ધ અને વિવાદનું હથિયાર બનાવવાથી રોકવાની એમની કોશિશો માટે પ્રદાન કરવામાં આવશે.

(12:07 am IST)