Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

એલ્ગાર પરિષદ મામલામાં એનઆઇએ એ ૮૩ વર્ષિય એકિટવિસ્ટ સ્ટેન સ્વામીની કરી ધરપકડ

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ ૩૧ ડીસેમ્બર ર૦૧૭ના થયેલ એલ્ગાર પરિષદની ઘટનાથી જોડાયેલ મામલામાં ૮૩ વર્ષિય આદિવાસી એકટીવિસ્ટ ફાધર સ્ટેન સ્વામીની ધરપકડ કરી છે. ધરપકડ પહેલાં સ્વામીએ કહ્યું મારી સાથે જે થઇ રહ્યું છે તે નવી વાત નથી એકિટવિસ્ટ, વકીલ, લેખક જે પણ હકક માટે ઉભા થાય છે નિશાન બનાવવામાં આવે છે.

(12:04 am IST)