Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

વૈષ્ણોદેવી જવાવાળા શ્રધ્ધાળુઓની સંખ્યા પ૦૦૦ થી વધારી ૭૦૦૦ પ્રતિ દિવસ કરવામાં આવી

જમ્મૂ-કાશ્મીર સરકારના સચિવ સિમરનદીપ સિંહએ  બતાવ્યું છે કે વૈષ્ણોદેવી મંદિરમાં પ્રતિદિન આવનાર શ્રધ્ધાળુઓની સંખ્યા પ૦૦૦થી વધારી ૭૦૦૦ કરવામાં આવી છે. સાથે જ એમણે બતાવ્યું કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સિનેમા હોલ, બાર અને કોચિંગ સેંટર ખોલવાની અનુમતિ આપવામાં આવી છે જેમાં થોડા ૧પ ઓકટોબરથી અને થોડા કાલથી ખુલશે.

(12:03 am IST)