Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

કેરલ વિમાન દુર્ઘટનાના ઘાયલો અને માર્યા ગયેલા લોકોના પરિજનને આપ્યું વળતરઃએર ઇંડિયા

એર ઇંડિયાના સીએમડી રાજીવ બંસલએ બતાવ્યું છે કે કોજીકોડ (કેરલ)માં થયેલ વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલ અને માર્યા ગયેલ લોકોના પરિવારને ઇંશ્યોરેંસ કંપનીએ વળતર આપી દીધું છે.બંસલએ કહ્યું એર ઇંડિયાને ક્ષતિગ્રસ્ત વિમાન માટે વળતરનો પ્રથમ હપતો મળી ગયો. ૭ ઓગષ્ટના થયેલ દુર્ઘટનામાં ર૧ લોકોના મોત થયા હતા.

(10:56 pm IST)