Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

બપોરે ૧-૧૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

ભાજપના રાજ્ય સભાના સદસ્ય અને રાજકોટના પ્રથમ હરોળના ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજને વધુ સારવાર માટે ચાર્ટર પ્લેનમાં ચેન્નાઈ લઈ જવાયા. રાજકોટ ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયાને પણ કોરોના થયો છે અને તેમની તબિયત પણ બરાબર ન હોય આવતીકાલે ચેન્નાઈ લઈ જવાશે તેમ જાણવા મળે છે

(1:19 pm IST)