-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Friday, 9th October 2020
સુપ્રીમ કોર્ટએ પલટયો પપ વર્ષિયના આજીવન કારાવાસનો ફેંસલો, કહ્યું હત્યાના સમય સગીર હતો
હત્યાના મામલામાં એક પપ વર્ષિય શખ્સને બહરાઇમ (ઉતર પ્રદેશ)ની અદાલત દ્વારા આપવામાં આવેલ આજીવન કારાવાસની સજાને ફેંસલામાં પલટતા સુપ્રીમ કોર્ટએ આ મામલાને કિશોર ન્યાય બોર્ડની પાસે મોકલ્યો છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું ૧૯૮૧માં હત્યાના સમય દોષી સગીર હતો અને એને કિશોર ન્યાય અધિનિયમ ર૦૦૦નો લાભ મળવો જોઇએ.
(11:52 pm IST)