Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

સુપ્રીમ કોર્ટએ પલટયો પપ વર્ષિયના આજીવન કારાવાસનો ફેંસલો, કહ્યું હત્યાના સમય સગીર હતો

હત્યાના મામલામાં એક પપ વર્ષિય શખ્સને બહરાઇમ (ઉતર પ્રદેશ)ની અદાલત દ્વારા આપવામાં આવેલ આજીવન કારાવાસની સજાને ફેંસલામાં પલટતા સુપ્રીમ કોર્ટએ આ મામલાને કિશોર ન્યાય બોર્ડની પાસે મોકલ્યો છે. સુપ્રીમ કોર્ટએ કહ્યું ૧૯૮૧માં હત્યાના સમય દોષી સગીર હતો અને એને કિશોર ન્યાય અધિનિયમ ર૦૦૦નો લાભ મળવો જોઇએ.

(11:52 pm IST)