Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

કોરોના મહાસંગ્રામઃ દિલ્લીમાં લક્ષણ વગરના દર્દીઓનો કોરોના ટેસ્ટ કરાવવા માટે હવે ડોકટરની ચીઠ્ઠીની જરૂર નથી

દિલ્લીઃ હાઇકોર્ટએ મંગળવારના કહ્યુ કે લક્ષણ વગરના દર્દીઓને દિલ્લીમાં કોવિડ-૧૯ ટેસ્ટ કરાવવા માટે હવે ડોકટરની ચીઠ્ઠીની જરૂરત નથી ટેસ્ટ માટે હવે ફકત દિલ્લી આધારિત સરનામા સાથે આધારકાર્ડ અને આઇસીએમઆરનુ એક ફોર્મ ભરવાનુ રહેશે અત્યાર સુધી ટેસ્ટ માટે ડકોટરની ચીઠ્ઠી અથવા લક્ષણ હોવા જરૂરી હતું.

(11:27 pm IST)