Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીએ શહીદ સીઆરપીએફ જવાનને આપી શ્રધ્ધાંજલીઃ પરિવારને રૂપિયા ૧ કરોડ આપવાની ઘોષણા કરી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણએ જમ્મૂ-કાશ્મીરમાં આતંકી હુમલામાં શહીદ થયેલ સીઆરપીએફ જવાન ધીરેન્દ્ર ત્રિપાઠીને સતનામાં અંતિમ શ્રધ્ધાંજલી આપી એમણે શહીદના પરિવારને રૂપિયા ૧ કરોડ અને એક સભ્યને નોકરી આપવાની ઘોષણા કરી હુમલામાં ત્રિપાઠીની સાથે યૂપીના સીઆરપીએફ જવાન શૈલેન્દ્ર પ્રતાપ પણ શહીદ થયા હતા.

 

(10:59 pm IST)